ETV Bharat / city

જૂનાગઢ: બંધ શાળામાં આવ્યા સિંહના બાળકો, વન-વિભાગે કર્યું રેસ્ક્યૂ - સિંહના બાળકોનું રેસ્ક્યૂ

ગીર પૂર્વના રાયડી ગામની બંધ પડેલી વાળી શાળાના મકાનમાં સિંહના 4 બાળકો આવી ગયા હતા. જેથી વન-વિભાગની ટીમે તમામ 4 બાળકોનું રેસ્ક્યૂ કરી તેને જંગલમાં છોડી દીધા હતા.

ETV BHARAT
બંધ શાળામાંથી સિંહના બાળકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું
author img

By

Published : Jan 31, 2020, 6:16 PM IST

જૂનાગઢ: શુક્રવારે અકસ્માતે ગીર પૂર્વના રાયડી વિસ્તારમાં આવેલી અને છેલ્લાં ઘણા સમયથી બંધ પડેલી શાળાના મકાનમાં 4 સિંહ બાળકો આવી ગયા હતા. જેથી આ અંગે વન-વિભાગને જાણ કરવાથી વન-વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી.

બંધ શાળામાંથી સિંહના બાળકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું

વન-વિભાગની ટીમે 2 કલાકની જહેમત બાદ તમામ 4 બાળકોનું રેસ્ક્યૂ કરી લીધું હતું. આ ઉપરાંત સિંહના બાળકો તંદુરસ્ત હોવાથી કોઈ પણ પ્રકારની તબીબી ચકાસણી કર્યા વિના તેને જંગલમાં છોડી દેવામાં આવ્યા હતા.

જૂનાગઢ: શુક્રવારે અકસ્માતે ગીર પૂર્વના રાયડી વિસ્તારમાં આવેલી અને છેલ્લાં ઘણા સમયથી બંધ પડેલી શાળાના મકાનમાં 4 સિંહ બાળકો આવી ગયા હતા. જેથી આ અંગે વન-વિભાગને જાણ કરવાથી વન-વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી.

બંધ શાળામાંથી સિંહના બાળકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું

વન-વિભાગની ટીમે 2 કલાકની જહેમત બાદ તમામ 4 બાળકોનું રેસ્ક્યૂ કરી લીધું હતું. આ ઉપરાંત સિંહના બાળકો તંદુરસ્ત હોવાથી કોઈ પણ પ્રકારની તબીબી ચકાસણી કર્યા વિના તેને જંગલમાં છોડી દેવામાં આવ્યા હતા.

Intro:ગીર પુર્વના રાયડી વિસ્તારની બંધ પડેલી શાળામાં અકસ્માતે માતે આવી ચડેલા ચાર સિંહ બાળને ફરી માતા સાથે મિલન કરાવાયુંBody:ગીરપુર્વના રાયડી ગામની સીમમાં આવેલી અને બંધ પડેલી શાળાના મકાનમાં અકસ્માતે ચાર સિંહ બાળ આવી જતા વન વિભાગે સિંહ બાળ નુ તેની માતા સાથે પુનઃ મિલન કરાવ્યું હતું

ધારી ગીરપુર્વના રાયડી વિસ્તારમાં આવેલી અને છેલ્લા ઘણા સમયથી બંધ પડેલી શાળાના મકાનમાં અકસ્માતે ચાર જેટલા સિંહબાળ આવી ચડતા તેની જાન ખાંભા વનવિભાગને કરવામાં આવી હતી
સમગ્ર ઘટનાની જાણ વન વિભાગને થતાં જ વન વિભાગે ચાર જેટલા સિંહબાળનું રેસ્ક્યુ કરીને ફરી તેની માતા સાથે જંગલમાં પુનઃમિલન થાય તે માટે છોડી મૂક્યા હતા આ સિંહબાળ તંદુરસ્ત હોવાને કારણે તેની કોઈ પણ પ્રકારની તબીબી ચકાસણી કરવામાં આવી ન હતી અને આ સિંહબાળ અકસ્માતે આ વિસ્તારમાં આવી ચડીયા હોવાનું જણાતા વિભાગે બે કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ તમામ ચાર સિંહબાળને ફરી જંગલમાં મુક્ત કર્યા હતા
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.