ETV Bharat / city

15 ઑગસ્ટ અને 26 જાન્યુઆરીના રાષ્ટ્રધ્વજ વચ્ચેનો શું છે તફાવત...?

15 ઑગસ્ટ અને 26 જાન્યુઆરીના દિવસે તિરંગાને ફરકાવવામાં આવે છે, પરંતુ બન્ને તિરંગામાં તફાવત હોય છે. 15 ઑગસ્ટના દિવસે ધ્વજને નીચેથી ઉપરની તરફ ફરકાવવામાં આવે છે, જ્યારે 26 જાન્યુઆરીના દિવસે ધ્વજને ઉપર જ રાખીને ફરકાવવામાં આવે છે.

author img

By

Published : Jan 26, 2020, 11:37 PM IST

ETV BHARAT
જુઓ 15 ઑગસ્ટ અને 26 જાન્યુઆરીના રાષ્ટ્રધ્વજનો તફાવત

જૂનાગઢ: ભારતના 2 રાષ્ટ્રીય પર્વ સ્વતંત્ર અને ગણતંત્ર પર્વના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવે છે. 15મી ઑગસ્ટના દિવસે રાષ્ટ્રધ્વજને દોરીથી બાંધીને નીચેથી ઉપરની તરફ લઇ જઈને ફરકાવામાં આવે છે, જ્યારે 26 જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રધ્વજને ઉપર જ ફરકાવવામાં આવે છે.

જુઓ 15 ઑગસ્ટ અને 26 જાન્યુઆરીના રાષ્ટ્રધ્વજનો તફાવત

15 ઑગસ્ટના રોજ રાષ્ટ્રીયધ્વજને નીચેથી રસ્સી દ્વારા ખેંચીને ઉપર લઈ જવામાં આવે છે. ત્યારબાદ રાષ્ટ્રધ્વજ ખોલીને ફરકાવવામાં આવે છે. જેને ‘ધ્વજારોહણ’ કહેવામાં આવે છે અને તેને અંગ્રેજીમાં Flag Hoisting કહેવામાં આવે છે, જ્યારે 26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસના પ્રસંગે રાષ્ટ્રધ્વજ ઉપરથી જ બાંધેલો હોય છે. જેને ખોલીને ત્યાં જ ફરકાવવામાં આવે છે. જેને ‘ધ્વજ ફરકાવવો’ કહેવાય છે અને તેને અંગ્રેજીમાં Flag Unfurling તરીકે ઓળખવામાં આવે છે.

જૂનાગઢ: ભારતના 2 રાષ્ટ્રીય પર્વ સ્વતંત્ર અને ગણતંત્ર પર્વના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવે છે. 15મી ઑગસ્ટના દિવસે રાષ્ટ્રધ્વજને દોરીથી બાંધીને નીચેથી ઉપરની તરફ લઇ જઈને ફરકાવામાં આવે છે, જ્યારે 26 જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રધ્વજને ઉપર જ ફરકાવવામાં આવે છે.

જુઓ 15 ઑગસ્ટ અને 26 જાન્યુઆરીના રાષ્ટ્રધ્વજનો તફાવત

15 ઑગસ્ટના રોજ રાષ્ટ્રીયધ્વજને નીચેથી રસ્સી દ્વારા ખેંચીને ઉપર લઈ જવામાં આવે છે. ત્યારબાદ રાષ્ટ્રધ્વજ ખોલીને ફરકાવવામાં આવે છે. જેને ‘ધ્વજારોહણ’ કહેવામાં આવે છે અને તેને અંગ્રેજીમાં Flag Hoisting કહેવામાં આવે છે, જ્યારે 26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસના પ્રસંગે રાષ્ટ્રધ્વજ ઉપરથી જ બાંધેલો હોય છે. જેને ખોલીને ત્યાં જ ફરકાવવામાં આવે છે. જેને ‘ધ્વજ ફરકાવવો’ કહેવાય છે અને તેને અંગ્રેજીમાં Flag Unfurling તરીકે ઓળખવામાં આવે છે.

Intro:શું છે ધ્વજારોહણ અને ઝંડો ફરકાવવાની વિધિ
Body:15 ઑગસ્ટ સ્વતંત્ર દિવસ અને 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસના દિવસે ત્રિરંગા ઝંડાને ફરકાવવામાં જોવા મળે છે વિવિધતા 15મી ઓગસ્ટna દિવસે ઝંડાને નીચેથી ઉપરની તરફ ફરકાવવામાં આવે છે જ્યારે 26મી જાન્યુઆરીના દિવસે ઝંડાને ઉપરજ રાખીને લહેરાવામાં આવે છે

ભારતના બે રાષ્ટ્રીય પર્વ સ્વતંત્ર અને ગણતંત્ર પર્વ આ બે દિવસે આખા દેશમાં ત્રિરંગાને ફરકાવીને સલામી આપવામાં આવે છે 15મી ઓગસ્ટના દિવસે રાષ્ટ્ર ધ્વજને દોરીથી બાંધીને નીચેથી ઉપરની તરફ લઇ જઈને ફરકાવામાં આવે છે જ્યારે 26મી જાન્યુઆરીના દિવસે ત્રિરંગાને ઉપરજ ફરકાવવામાં આવે છે 15 ઑગસ્ટના દિવસે રાષ્ટ્રીય ધ્વજને નીચેથી રસ્સી દ્વારા ખેંચીને ઉપર લઈ જવામાં આવે છે પછી ત્રિરંગો ખોલીને ફરકાવવામાં આવે છે, જેને ‘ધ્વજારોહણ’ કહેવામાં આવે છે જેના માટે અંગ્રેજીમાં Flag Hoisting શબ્દ વાપરવામાં આવે છે જ્યારે 26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસના અવસરે ત્રીરંગો ઝંડો ઉપરથી જ બાંધેલો હોય છે જેને ખોલીને ત્યાંજ ફરકાવવામાં આવે છે, જેને ‘ઝંડો ફરકાવવો’ કહીએ છીએ જેના માટે અંગ્રેજીમાં Flag Unfurling શબ્દ વપરાય છે
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.