ETV Bharat / city

જૂનાગઢના પ્રોફેસરોની નવી પહેલ, નિમ્નકક્ષાના ચલચિત્રો પર રોક લગાવવા કરી માગ

author img

By

Published : Dec 7, 2019, 8:04 AM IST

જૂનાગઢ: હૈદરાબાદમાં દુષ્કર્મની ઘટના પર સમગ્ર દેશમાં ફિટકાર વરસી રહ્યો હતો. ત્યારે શુક્રવારે હૈદરાબાદ પોલીસે દુષ્કર્મના ચારેય આરોપીઓના એન્કાઉન્ટર કરતા સમાજશાસ્ત્રના પ્રોફેસરોએ પોલીસના કદમને બિરદાવ્યું છે. સાથે જ દુષ્કર્મ પાછળનું કારણ, માધ્યમો, જાતિય આવેગ અને ઉત્તેજના વધારે તે પ્રકારના ચલચિત્રોથી લઈ જે સાહિત્ય બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે તેને પણ વખોડીને આવા સાહિત્ય અને ચલચિત્રો પર તાકીદે બંધ કરવાની માગ સાહિત્યના પ્રોફેસરો દ્વારા કરવામાં આવી છે.

Junagadh professors praised Hyderabad police
જૂનાગઢના પ્રોફેસરોએ હૈદરાબાદ પોલીસની પ્રસંસા કરી

તેલંગાણાના હૈદરાબાદમાં દુષ્કર્મની ઘટના સામે આવ્યા બાદ સમગ્ર દેશમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. તેને લઈને સૌ કોઈ ચિંતિત હતા. ત્યારે શુક્રવારે હૈદરાબાદ પોલીસે દુષ્કર્મની ઘટનામાં સામેલ ચારેય આરોપીઓનું એન્કાઉન્ટર કરી નાખ્યું હતું. જેથી સમાજશાસ્ત્રના પ્રોફેસરોએ હૈદરાબાદ પોલીસના કદમની પ્રસંસા કરી છે.

જૂનાગઢના પ્રોફેસરોએ હૈદરાબાદ પોલીસની પ્રસંસા કરી

જાતીય દુષ્કર્મની ઘટનાને બનવા પાછળ સમાજશાસ્ત્રના પ્રોફેસરોએ માધ્યમોને જવાબદાર ગણાવ્યું છે. સાથે જ તેમણે ચલચિત્રોથી લઈ સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા લોકોને પણ આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું કે, પીરસવામાં આવતું નિમ્ન કક્ષાનું સાહિત્ય આજે આ દેશની પ્રાચીન સંસ્કૃતિને નુકસાન કરી રહ્યું છે. સાથે જ દાવો કર્યો કે, જો આવું સાહિત્ય દૂર રાખવામાં આવે તો ભારતમાં દુષ્કર્મ જેવી ઘટનાઓ પર અંકુશ લાગી જશે.

તેલંગાણાના હૈદરાબાદમાં દુષ્કર્મની ઘટના સામે આવ્યા બાદ સમગ્ર દેશમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. તેને લઈને સૌ કોઈ ચિંતિત હતા. ત્યારે શુક્રવારે હૈદરાબાદ પોલીસે દુષ્કર્મની ઘટનામાં સામેલ ચારેય આરોપીઓનું એન્કાઉન્ટર કરી નાખ્યું હતું. જેથી સમાજશાસ્ત્રના પ્રોફેસરોએ હૈદરાબાદ પોલીસના કદમની પ્રસંસા કરી છે.

જૂનાગઢના પ્રોફેસરોએ હૈદરાબાદ પોલીસની પ્રસંસા કરી

જાતીય દુષ્કર્મની ઘટનાને બનવા પાછળ સમાજશાસ્ત્રના પ્રોફેસરોએ માધ્યમોને જવાબદાર ગણાવ્યું છે. સાથે જ તેમણે ચલચિત્રોથી લઈ સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા લોકોને પણ આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું કે, પીરસવામાં આવતું નિમ્ન કક્ષાનું સાહિત્ય આજે આ દેશની પ્રાચીન સંસ્કૃતિને નુકસાન કરી રહ્યું છે. સાથે જ દાવો કર્યો કે, જો આવું સાહિત્ય દૂર રાખવામાં આવે તો ભારતમાં દુષ્કર્મ જેવી ઘટનાઓ પર અંકુશ લાગી જશે.

Intro:ફિંગર બાદ દુષ્કર્મની ઘટના ને સમાજશાસ્ત્રીઓએ વખોડી સાથોસાથ પોલીસની કાર્યવાહીને પણ બિરદાવી


Body:હૈદરાબાદમાં ઘટેલી દુષ્કર્મની ઘટના પર સમગ્ર દેશમાં ફિટકાર વરસી રહ્યો હતો ત્યારે ગઈકાલે હૈદરાબાદ પોલીસે દુષ્કર્મના ચારેય આરોપીઓને એન્કાઉન્ટર કરી નાખતા સમાજશાસ્ત્રીઓએ પોલીસના કદમને બિરદાવ્યું છે સાથે સાથે માધ્યમો પણ જાતિય આવેગ અને ઉત્તેજના વધારે તે પ્રકારના ચલચિત્રો થી લઈને જે સાહિત્ય બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે તેને પણ વખોડીને આવા સાહિત્ય અને ચલચિત્રો પર તાકીદે લગામ લગાવવાની માંગ કરી છે

તેલંગાણાના હૈદરાબાદમાં જે પ્રકારે જાતીય દુષ્કર્મની ઘટના સામે આવી હતી અને ત્યારબાદ સમગ્ર દેશમાં જે પ્રકારે આક્રોશ ફાટી નીકળ્યો હતો તેને લઈને સૌ કોઈ ચિંતિત હતા ત્યારે ગઈકાલે હૈદરાબાદ પોલીસે દુષ્કર્મની ઘટનામાં સામેલ ચારે આરોપીઓનું એન્કાઉન્ટર કરી નાખતા સમાજશાસ્ત્રીઓએ પણ હૈદરાબાદ પોલીસના કદમને ભારોભાર વખાણ્યું છે તો સાથોસાથ પોલીસની માનસિકતા ઉપર પ્રહારો કરનારા લોકો પણ બહાર આવશે આવા લોકોને સમાજશાસ્ત્રીઓએ ઝાટકયા પણ હતા જઘન્ય કહી શકાય તેમાં અપરાધોમાં પોલીસ જે પ્રકારે કાર્યવાહી કરે છે તેનું સમર્થન કરવાની દરેક દેશવાસીઓની ફરજ છે પરંતુ પોલીસની કાર્યવાહી બાદ કેટલાક લોકો પોલીસને પણ આડે હાથ લઈ લેવાની તક ચૂકશે નહીં આવા લોકો પર પણ સમાજશાસ્ત્રીઓએ ફિટકાર વરસાવ્યો હતો અને કહ્યું હતું કે આવાજ લોકો અઘર્મીઓને બચાવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે તેઓ પોલીસના નૈતિક મનોબળને ક્યાંકને ક્યાંક નુકસાન કરતા હોય તેવો મત પણ પ્રગટ કર્યો હતો

જાતીય દુષ્કર્મની ઘટનાને સમાજશાસ્ત્રીઓ માધ્યમોના અતિક્રમણ અને માધ્યમોમાં જે પ્રકારે હલકુ છિછરુ અને જાતિ આવેગોને વધારે અથવા તો તેને નકારાત્મક દિશામાં ઉશ્કેરવા નું કામ કરી રહ્યા છે આવા જ માધ્યમોને કારણે આવા નરાધમો બહાર આવતા હોય છે અને તેની આકરી કિંમત સમગ્ર દેશને અને ખાસ કરીને જે દેશમાં સ્ત્રીને માતા તરીકે પૂજવામાં આવે છે તે સ્ત્રીને ઉઠાવવી પડે છે ત્યારે સમગ્ર દેશનું માથુ શરમ સાથે ઝૂકી જાય છે હાલ સમગ્ર વિશ્વમાં સોશિયલ મીડિયા નાના બાળકથી લઈને વૃદ્ધ સુધીના લોકોના ડાબા હાથનો ખેલ બની ગયો છે જેને લઇને ચલચિત્રો વેબ સીરીઝ વર્તમાનપત્રો સામયિકો ક્યારેક પોતાની મર્યાદાને ચુકીને અથવા તો ઇરાદાપૂર્વક આ પ્રકારનું હલકુ છિછરુ સાહિત્ય પીરસી રહ્યા છે જેની ગુન્હાખોરી ધરાવતા માનસ પર વિપરિત અસરો ઊભી થાય છે અને આ જ અસરને કારણે જઘન્ય કહી શકાય તેવા દુષ્કર્મના કિસ્સાઓ પણ બહાર આવી રહ્યા છે સમાજશાસ્ત્રીઓએ ચલચિત્રો થી લઈને સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા લોકોને પણ આડે હાથ લીધા હતા અને તેમના દ્વારા પીરસવામાં આવતું હલકુ સાહિત્ય આજે આ દેશની પ્રાચીન સંસ્કૃતિને નુકસાન કરી રહ્યું છે હલકુ અને જાતીય આવેગો ને ઉશ્કેર નારુ સાહિત્ય રચનાર તમામ લોકો વિરુદ્ધ સરકાર ખૂબ જ આકરી બને તો આવા ગંભીર કહી શકાય તેવા કિસ્સાઓ આપણે બનતા અટકાવી શકીએ એવું નહીં કહી શકીએ પરંતુ હા તેમાં ચોક્કસ ઘટાડો લાવવામાં આપણને સફળતા મળશે જો આપણે આવા કિસ્સાની સંખ્યામાં ઘટાડો લાવવામાં સફળ થઈશું તો એક દિવસ આ દેશ માટે એવો પણ આવશે કે ભારતમાં દુષ્કર્મ જેવી ઘટનાઓ આપણા દેશમાં ભૂતકાળ બનતી જોવા મળશે

bite આપનાર બને સાયકોલોજીના અધ્યાપક છે અને તેઓ બંને તેમનું નામ બોલે છે


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.