ETV Bharat / city

જૂનાગઢના ચિત્રકારે ગિરનાર રોપ-વે નું લોકાર્પણ કરતાં વડાપ્રધાન મોદીનું ચિત્ર કર્યું તૈયાર

author img

By

Published : Oct 24, 2021, 8:44 PM IST

આજે 24 ઓકટોબરે ગિરનાર રોપ-વે(Girnar rope-way)નું એક વર્ષ પૂર્ણ થઇ રહ્યું છે ત્યારે તેની ઉજવણીના ભાગરૂપે જુનાગઢના કલાકારે ગિરનાર રોપ-વે(Girnar rope-way)નું લોકાર્પણ કરતા વડાપ્રધાન મોદી(PM Narendra Modi)નું ચિત્ર તૈયાર કર્યું હતું. જે આજે રવિવારે રોપ-વે ની પ્રથમ વર્ષગાંઠે રોપ-વે પર આવતા પ્રવાસીઓ તેમને નિહાળી શકે તે માટે ખુલ્લું મુકાયું હતું.

જૂનાગઢના ચિત્રકારે ગિરનાર રોપ-વે નું લોકાર્પણ કરતાં વડાપ્રધાન મોદીનું ચિત્ર તૈયાર કર્યું
જૂનાગઢના ચિત્રકારે ગિરનાર રોપ-વે નું લોકાર્પણ કરતાં વડાપ્રધાન મોદીનું ચિત્ર તૈયાર કર્યું
  • ગિરનાર રોપ-વે નું લોકાર્પણ કરતા વડાપ્રધાન મોદીનું ચિત્ર તૈયાર કરાયું
  • મોદી એ ગિરનાર રોપ-વે નું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કર્યું હતું
  • ગિરનાર રોપ-વે ને આજે 24 ઓકટોબરે એક વર્ષ પૂર્ણ થયું

જૂનાગઢ: ગિરનાર રોપ-વે(Girnar rope-way)ને આજે 24 ઓકટોબરે એક વર્ષ પૂર્ણ થયું છે તેની ઉજવણીના ભાગરૂપે આજે અનેક કાર્યક્રમો યોજાયા હતાં. જેમાં વડાપ્રધાન મોદી(PM Narendra Modi)ગિરનાર રોપ-વે(Girnar rope-way)નું લોકાર્પણ કરતા હોય તેવું ચિત્ર રોપ-વે સાઈટ પર મૂકવામાં આવ્યું છે. જે અહીં આવતા પ્રત્યેક પ્રવાસીઓને લોકાર્પણની યાદ તાજી કરાવી રહ્યું છે. વર્ષ 2020 ની ૨૪મી ઓક્ટોબરના દિવસે વડાપ્રધાન મોદી એ ગિરનાર રોપ-વે નું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કર્યું હતું.

જૂનાગઢના ચિત્રકારે ગિરનાર રોપ-વે નું લોકાર્પણ કરતાં વડાપ્રધાન મોદીનું ચિત્ર તૈયાર કર્યું

રોપ-વે નું વર્ચ્યુઅલ લોકાર્પણ કરતાં વડાપ્રધાનનું ચિત્ર તૈયાર કરાયું

ગિરનાર રોપ-વે(Girnar rope-way)નું વર્ચ્યુઅલ લોકાર્પણ કરતાં વડાપ્રધાન મોદી(PM Narendra Modi)નું ચિત્ર જૂનાગઢના સ્થાનિક ચિત્રકાર ઈરફાને તૈયાર કર્યું છે. ચિત્રકાર ઈરફાને ETV Bharat સાથેના ઇન્ટરવ્યું દરમિયાન જણાવ્યું હતું કે, રોપ-વે નું સંચાલન કરતી કંપની દ્વારા વડાપ્રધાન મોદીની કાયમી યાદ રોપ-વે સાઈડ પર જળવાઇ રહે તે માટેનું ચિત્ર તૈયાર કરવાનું કહેવામાં આવ્યું હતું. બનાવેલ ચિત્રમાં નરેન્દ્ર મોદી રોપ-વે નું લોકાર્પણ કરી રહ્યા છે અને તેની પાછળની તરફ ગિરનાર પર્વતની સાથે સંપૂર્ણ રોપ-વે જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : ગીરનાર રોપ-વેનું એક વર્ષ, 6.50 લાખ પ્રવાસીઓએ કરી સફર

આ પણ વાંચો : IND VS PAK T20 World Cup 2021 Live: ભારતની ત્રીજી વિકેટ પડી, સ્કોર 39-3 પર પહોંચ્યો

  • ગિરનાર રોપ-વે નું લોકાર્પણ કરતા વડાપ્રધાન મોદીનું ચિત્ર તૈયાર કરાયું
  • મોદી એ ગિરનાર રોપ-વે નું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કર્યું હતું
  • ગિરનાર રોપ-વે ને આજે 24 ઓકટોબરે એક વર્ષ પૂર્ણ થયું

જૂનાગઢ: ગિરનાર રોપ-વે(Girnar rope-way)ને આજે 24 ઓકટોબરે એક વર્ષ પૂર્ણ થયું છે તેની ઉજવણીના ભાગરૂપે આજે અનેક કાર્યક્રમો યોજાયા હતાં. જેમાં વડાપ્રધાન મોદી(PM Narendra Modi)ગિરનાર રોપ-વે(Girnar rope-way)નું લોકાર્પણ કરતા હોય તેવું ચિત્ર રોપ-વે સાઈટ પર મૂકવામાં આવ્યું છે. જે અહીં આવતા પ્રત્યેક પ્રવાસીઓને લોકાર્પણની યાદ તાજી કરાવી રહ્યું છે. વર્ષ 2020 ની ૨૪મી ઓક્ટોબરના દિવસે વડાપ્રધાન મોદી એ ગિરનાર રોપ-વે નું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કર્યું હતું.

જૂનાગઢના ચિત્રકારે ગિરનાર રોપ-વે નું લોકાર્પણ કરતાં વડાપ્રધાન મોદીનું ચિત્ર તૈયાર કર્યું

રોપ-વે નું વર્ચ્યુઅલ લોકાર્પણ કરતાં વડાપ્રધાનનું ચિત્ર તૈયાર કરાયું

ગિરનાર રોપ-વે(Girnar rope-way)નું વર્ચ્યુઅલ લોકાર્પણ કરતાં વડાપ્રધાન મોદી(PM Narendra Modi)નું ચિત્ર જૂનાગઢના સ્થાનિક ચિત્રકાર ઈરફાને તૈયાર કર્યું છે. ચિત્રકાર ઈરફાને ETV Bharat સાથેના ઇન્ટરવ્યું દરમિયાન જણાવ્યું હતું કે, રોપ-વે નું સંચાલન કરતી કંપની દ્વારા વડાપ્રધાન મોદીની કાયમી યાદ રોપ-વે સાઈડ પર જળવાઇ રહે તે માટેનું ચિત્ર તૈયાર કરવાનું કહેવામાં આવ્યું હતું. બનાવેલ ચિત્રમાં નરેન્દ્ર મોદી રોપ-વે નું લોકાર્પણ કરી રહ્યા છે અને તેની પાછળની તરફ ગિરનાર પર્વતની સાથે સંપૂર્ણ રોપ-વે જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : ગીરનાર રોપ-વેનું એક વર્ષ, 6.50 લાખ પ્રવાસીઓએ કરી સફર

આ પણ વાંચો : IND VS PAK T20 World Cup 2021 Live: ભારતની ત્રીજી વિકેટ પડી, સ્કોર 39-3 પર પહોંચ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.