- જામનગરમાં ચાંદી બજાર સજ્જડ બંધ
- સોના-ચાંદીના વેપારીઓએ ખેડૂતોને આપ્યું સમર્થનજામનગર ચાંદી બજાર સજ્જડ બંધ, વેપારીઓએ આપ્યું ખેડૂતોને સમર્થન
જામનગર: દિલ્હીના ખેડૂતોએ વેપારીઓ અને ટ્રાન્સપોર્ટ તેમજ વિવિધ રાજકીય પક્ષોને પણ ભારત બંધને સમર્થન આપવાની અપીલ કરી છે ત્યારે જામનગરની મુખ્ય બજાર ગણાતી ચાંદી બજારમાં 1500થી 2000 જેટલી સોના-ચાંદીની દુકાન આવેલી છે. તમામ વેપારીઓ ખેડૂતોના સમર્થનમાં દુકાનો બંધ રાખી અને સારો પ્રતિસાદ આપ્યો છે.
![જામનગર ચાંદી બજાર સજ્જડ બંધ, વેપારીઓએ આપ્યું ખેડૂતોને સમર્થન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jmr-05-chandi-bandh-7202728-mansukh_08122020130636_0812f_01885_1037.jpg)