જામનગરઃ આમ તો લોકો પોતાની આસ્થા પ્રમાણે વિવિધ જગ્યાએ અસ્થિ વિસર્જન કરતાં હોય છે. જો કે હાલ વાહન વ્યવહાર બંધ હોવાથી લોકો અસ્થિ વિસર્જન કરવા માટે જઈ શકતા નથી અને સરકાર દ્વારા લૉક ડાઉનના કારણે જે ગાઈડલાઈન આપવામાં આવી છે તેનું સ્મશાનમાં પણ પાલન થઈ રહ્યું છે.
લોકડાઉનના કારણે જામનગરના આદર્શ સ્મશાનમાં 450 અસ્થિકુંભનો ભરાવો - સ્મશાન
હાલ વિશ્વભરમાં કોરોના સંક્રમણની મહામારી જોવા મળી રહી છે ત્યારે ગુજરાતમાં પણ lock down પણ કરવામાં આવ્યું છે. જામનગરમાં આવેલ પ્રખ્યાત આદર્શ સ્મસાનમાં લૉક ડાઉનના કારણે 450 જેટલાં અસ્થિકુંભ એકઠા થયાં છે.
જામનગરમાં લૉક ડાઉનના કારણે આદર્શ સ્મશાનમાં 450 અસ્થિકુંભનો ભરાવો
જામનગરઃ આમ તો લોકો પોતાની આસ્થા પ્રમાણે વિવિધ જગ્યાએ અસ્થિ વિસર્જન કરતાં હોય છે. જો કે હાલ વાહન વ્યવહાર બંધ હોવાથી લોકો અસ્થિ વિસર્જન કરવા માટે જઈ શકતા નથી અને સરકાર દ્વારા લૉક ડાઉનના કારણે જે ગાઈડલાઈન આપવામાં આવી છે તેનું સ્મશાનમાં પણ પાલન થઈ રહ્યું છે.