ETV Bharat / city

EXCLUSIVE: વિધાનસભા પેટા ચૂંટણીમાં ચૂંટાયેલા ભાજપના 3 ઉમેદવારોએ લીધા શપથ

ગાંધીનગર: વિધાનસભા પેટા-ચૂંટણીમાં ભાજપના ચૂંટાયેલા 3 ધારાસભ્યોએ મંગળવારે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સમક્ષ શપથ લીધા હતાં, ત્યારબાદ ધારાસભ્યએ ETV ભારત સાથે ખાસ ચર્ચા કરી હતી.

author img

By

Published : Nov 5, 2019, 7:04 PM IST

શપથ વિધિ

તાજેતરમાં રાજ્યમાં યોજાયેલ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ત્રણ- ત્રણ ઉમેદવારોનો વિજય થયો હતો. મંગળવારે વિજય મુહૂર્તમાં એટલે કે, 12.39 મિનિટે ભાજપના ચૂંટાયેલા ઉમેદવારોએ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સમક્ષ ધારાસભ્ય પદના શપથ લીધા હતાં.

EXCLUSIVE: વિધાનસભા પેટા ચૂંટણીમાં ચૂંટાયેલા ભાજપના 3 ઉમેદવારોએ લીધા શપથ

અમરાઈવાડી વિધાનસભામાંથી જગદીશ પટેલ લુણાવાડા વિધાનસભામાંથી જિજ્ઞેશ સેવક અને રાધનપુર વિધાનસભામાંથી ચૂંટાયેલ અજમલજી ઠાકોરે ETV ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું કે, પોતાના વિસ્તારના પડતર પ્રશ્નોનું સમાધાન લાવવું તેમની પ્રાયોરીટી રહેશે. આ ઉપરાંત આંતર માળખાકીય કામો જેવા કે, રોડ રસ્તા, ગટર અને પાણીના પ્રશ્નોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે..

શપથવિધિ બાદ વિધાનસભાના અધ્ક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, ચૂંટાયેલા ભાજપના ઉમેદવારોએ ગીતાને હાથમાં લઈ ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કર્યા હતાં. જેથી હવે વર્તમાન સ્થિતિમાં ભાજપના ધારાસભ્યની સંખ્યા 103, કોંગ્રેસ 72 એન.સી.પી 1, બિટીપી 2 અને અપક્ષી સંખ્યા 1 થઈ છે.

તાજેતરમાં રાજ્યમાં યોજાયેલ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ત્રણ- ત્રણ ઉમેદવારોનો વિજય થયો હતો. મંગળવારે વિજય મુહૂર્તમાં એટલે કે, 12.39 મિનિટે ભાજપના ચૂંટાયેલા ઉમેદવારોએ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સમક્ષ ધારાસભ્ય પદના શપથ લીધા હતાં.

EXCLUSIVE: વિધાનસભા પેટા ચૂંટણીમાં ચૂંટાયેલા ભાજપના 3 ઉમેદવારોએ લીધા શપથ

અમરાઈવાડી વિધાનસભામાંથી જગદીશ પટેલ લુણાવાડા વિધાનસભામાંથી જિજ્ઞેશ સેવક અને રાધનપુર વિધાનસભામાંથી ચૂંટાયેલ અજમલજી ઠાકોરે ETV ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું કે, પોતાના વિસ્તારના પડતર પ્રશ્નોનું સમાધાન લાવવું તેમની પ્રાયોરીટી રહેશે. આ ઉપરાંત આંતર માળખાકીય કામો જેવા કે, રોડ રસ્તા, ગટર અને પાણીના પ્રશ્નોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે..

શપથવિધિ બાદ વિધાનસભાના અધ્ક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, ચૂંટાયેલા ભાજપના ઉમેદવારોએ ગીતાને હાથમાં લઈ ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કર્યા હતાં. જેથી હવે વર્તમાન સ્થિતિમાં ભાજપના ધારાસભ્યની સંખ્યા 103, કોંગ્રેસ 72 એન.સી.પી 1, બિટીપી 2 અને અપક્ષી સંખ્યા 1 થઈ છે.

Intro:Approved by panchal sir


તાજેતરમાં રાજ્યમાં યોજાયેલી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ ના ત્રણ ઉમેદવારો નો વિજય થયો હતો જ્યારે કોંગ્રેસના ત્રણ ઉમેદવારનો વિજય થયો હતો, ત્યારે આજે વિજય મુહૂર્તમાં એટલે કે 12.39 મિનિટે ભાજપના ત્રણેય જીતેલ ઉમેદવારોએ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સમક્ષ ધારાસભ્ય પદ ની શપથ લીધી હતી..Body:અમરાઈવાડી વિધાનસભા માંથી જગદીશ પટેલ લુણાવાડા વિધાનસભામાંથી જીગ્નેશ સેવક અને રાધનપુર વિધાનસભામાંથી ઠાકોર આપણે અહીં ભાજપના વિજય ઉમેદવારોએ etv ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે પોતાના વિસ્તારમાં જે અનેક સમયથી પડતર પ્રશ્ન રહ્યા છે તે તમામ પડતર પ્રશ્ન અંગે પ્રથમ પ્રાયોરીટી આપીને લોકોના કામ કરવામાં આવશે સાથે જ જે કામ લોકો માટે સતત આગ્રહ રાખવામાં આવે છે તે કામને પણ પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવશે જ્યારે આંતર માળખાકીય કામો જેવા કે રોડ રસ્તા ગટર અને પાણીની જેવા ગામોમાં પણ પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે..

બાઈટ...

સ્પેશિયલ વન 2 વન
રાજેન્દ્ર ત્રિવેદી (વિધાનસભા અધ્યક્ષ)Conclusion:શપથવિધિ બાદ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે ત્રણેય ભાજપના ઉમેદવારોએ ગીતા ને હાથ માં લઈ ને ધારાસભ્ય પદ ના શપથ ગ્રહણ કર્યા હતા.. પણ ધારાસભ્યોએ શપથ લીધા બાદ ભાજપના ધારાસભ્ય ની કુલ સંખ્યા 103, કોંગ્રેસ 72 એન.સી.પી. 1, બિટીપી 2 અને અપક્ષ 1 સંખ્યા થઈ છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.