ETV Bharat / city

Gujarat Corona Cases: રાજ્યમાં કોરોના બ્લાસ્ટ, જાણો ક્યાં વધી રહ્યાં છે મોટા પ્રમાણમાં કેસ - બૂસ્ટર ડોઝ રસીકરણ

ગુજરાતમાં કોરોનના કેસો(Corona cases in Gujarat) સતત વધતા નજરે ચડે છે. જ્યારે લોકો વધુ આરામદાયક અને કેરલેસ(Careless People for Corona) થઇ ચુક્યા છે. તદુપરાંત લોકો કોરોના કાળ દરમિયાન જે સમયમાંથી પસાર થયા હતા એ સમય હવે તેમને યાદ રહ્યો નથી. ચાલો જાણીયે ક્યાં અને કેટલા કેસીસ ગુજરાતના જિલ્લાઓમાં(Corona Cases Surge in Gujarat) છે. આ સાથે આ તમામ પરિસ્થિતિ પાછળ ક્યાં ક્યાં કારણો જાવાબદાર હોઈ શકે.

Gujarat Corona Cases: રાજ્યમાં કોરોના બ્લાસ્ટ, જાણો ક્યાં વધી રહ્યાં છે મોટા પ્રમાણમાં કેસ
Gujarat Corona Cases: રાજ્યમાં કોરોના બ્લાસ્ટ, જાણો ક્યાં વધી રહ્યાં છે મોટા પ્રમાણમાં કેસ
author img

By

Published : Jul 1, 2022, 10:49 PM IST

Updated : Jul 2, 2022, 8:47 AM IST

ગાંધીનગર: રાજ્યમાં કોરોના કેસમાં હવે ધીમે ધીમે રોજ 20થી 30 કેસનો વધારો થઇ રહ્યો છે ત્યારે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કુલ 632 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે આમ ગુજરાતમાં હવે કુલ એક્ટિવ કેસ 3289 થયા છે પરંતુ વેન્ટિલેટર ઉપર 06 દર્દીને રાખવામાં આવ્યા છે. જ્યારે 3289 દર્દીઓ અત્યારે સ્ટેબલ છે. જ્યારે અત્યારસુધીમાં 10,947 મૃત્યુ નોંધાયા છે.આજે 419 દર્દીઓએ રજા આપવામાં આવી હતી. ઉપરાંત આજે એક દર્દીનું વલસાડ ખાતે કોરોનાને કારણે મૃત્યુ નોંધાયું છે.

રાજ્યમાં કોરોના બ્લાસ્ટ
રાજ્યમાં કોરોના બ્લાસ્ટ

આ પણ વાંચો: Corona cases in Gujarat: 24 કલાકમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા ઘટવાની જગ્યાએ સતત વધી

હોસ્પિટલ દર્દીની સંખ્યા ઓછી - રાજ્યમાં જે રીતે પોતાનો સંક્રમણ સતત વધી રહ્યું છે અને દિવસે દિવસે કે પોતાના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલે જણાવ્યું હતું કે જેથી તે પોતાના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેની સામે બીજી તરફ જોવા જઈએ તો હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. આમ અત્યારે જે કોના નો નવો વાયરસ ફેલાઈ રહ્યો છે તે ફક્ત હળવા લક્ષણ વાળો જ છે તેમાં હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડતી નથી અને ત્રણ દિવસમાં જ સારું થઈ જાય છે.

આજે 48,047 રસીકરણ થયું - કોરોના સામે રસીકરણ પણ બહુ જ મહત્વની ભૂમિકા ભજવી છે. આજે 1 જુલાઇના રોજ સમગ્ર રાજ્યમાં કુલ 48,047 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રિકોશન ડોઝમાં 20,166, 12થી 14 વર્ષના પ્રથમ ડોઝમાં 5147 બીજા ડોઝમાં 6049 સહિત સમગ્ર રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 11,14,80,896 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Corona Positive Cases Rise : રાજ્યમાં કોરોના બ્લાસ્ટ, જાણો ક્યાં વધી રહ્યાં છે મોટા પ્રમાણમાં કેસ

બેદરકારી બની શકે છે એક મોટો વિનાશ - અત્યારે વિશ્વભરમાં કોરોના કેસની શક્યતા ઓછી છે. ગુજરાતમાં કોરોના દર્દીઓની સાથે સાથે કોરોનાના કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે. જે વૈશ્વિક સ્તરે વધી રહ્યો છે. હાલ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. એવા સમયમાં લોકો ચૂંટણીલક્ષી કામોમાં વ્યસ્ત થઈ રહ્યા છે. એવામાં કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે, છતાં આ સમયે નિયંત્રણની શક્યતા ઓછી છે. વધુમાં, બૂસ્ટર ડોઝ(Booster Dose Vaccination) માટે રસીકરણ બિનઅસરકારક છે, અગાઉની જેમ તે જ સમયગાળામાં માસ્ક પણ અદૃશ્ય થઈ રહી હોવાનું જણાય છે. પ્રવાસીઓ માટે(Currently Tourist Guideline), જોકે, તે નિયમ હતો. હવે આવા સલામતી પગલાં ફરજિયાત નથી. તે એક વાહિયાત પરિસ્થિતિમાં પરિણમે છે.

ગાંધીનગર: રાજ્યમાં કોરોના કેસમાં હવે ધીમે ધીમે રોજ 20થી 30 કેસનો વધારો થઇ રહ્યો છે ત્યારે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કુલ 632 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે આમ ગુજરાતમાં હવે કુલ એક્ટિવ કેસ 3289 થયા છે પરંતુ વેન્ટિલેટર ઉપર 06 દર્દીને રાખવામાં આવ્યા છે. જ્યારે 3289 દર્દીઓ અત્યારે સ્ટેબલ છે. જ્યારે અત્યારસુધીમાં 10,947 મૃત્યુ નોંધાયા છે.આજે 419 દર્દીઓએ રજા આપવામાં આવી હતી. ઉપરાંત આજે એક દર્દીનું વલસાડ ખાતે કોરોનાને કારણે મૃત્યુ નોંધાયું છે.

રાજ્યમાં કોરોના બ્લાસ્ટ
રાજ્યમાં કોરોના બ્લાસ્ટ

આ પણ વાંચો: Corona cases in Gujarat: 24 કલાકમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા ઘટવાની જગ્યાએ સતત વધી

હોસ્પિટલ દર્દીની સંખ્યા ઓછી - રાજ્યમાં જે રીતે પોતાનો સંક્રમણ સતત વધી રહ્યું છે અને દિવસે દિવસે કે પોતાના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલે જણાવ્યું હતું કે જેથી તે પોતાના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેની સામે બીજી તરફ જોવા જઈએ તો હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. આમ અત્યારે જે કોના નો નવો વાયરસ ફેલાઈ રહ્યો છે તે ફક્ત હળવા લક્ષણ વાળો જ છે તેમાં હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડતી નથી અને ત્રણ દિવસમાં જ સારું થઈ જાય છે.

આજે 48,047 રસીકરણ થયું - કોરોના સામે રસીકરણ પણ બહુ જ મહત્વની ભૂમિકા ભજવી છે. આજે 1 જુલાઇના રોજ સમગ્ર રાજ્યમાં કુલ 48,047 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રિકોશન ડોઝમાં 20,166, 12થી 14 વર્ષના પ્રથમ ડોઝમાં 5147 બીજા ડોઝમાં 6049 સહિત સમગ્ર રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 11,14,80,896 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Corona Positive Cases Rise : રાજ્યમાં કોરોના બ્લાસ્ટ, જાણો ક્યાં વધી રહ્યાં છે મોટા પ્રમાણમાં કેસ

બેદરકારી બની શકે છે એક મોટો વિનાશ - અત્યારે વિશ્વભરમાં કોરોના કેસની શક્યતા ઓછી છે. ગુજરાતમાં કોરોના દર્દીઓની સાથે સાથે કોરોનાના કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે. જે વૈશ્વિક સ્તરે વધી રહ્યો છે. હાલ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. એવા સમયમાં લોકો ચૂંટણીલક્ષી કામોમાં વ્યસ્ત થઈ રહ્યા છે. એવામાં કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે, છતાં આ સમયે નિયંત્રણની શક્યતા ઓછી છે. વધુમાં, બૂસ્ટર ડોઝ(Booster Dose Vaccination) માટે રસીકરણ બિનઅસરકારક છે, અગાઉની જેમ તે જ સમયગાળામાં માસ્ક પણ અદૃશ્ય થઈ રહી હોવાનું જણાય છે. પ્રવાસીઓ માટે(Currently Tourist Guideline), જોકે, તે નિયમ હતો. હવે આવા સલામતી પગલાં ફરજિયાત નથી. તે એક વાહિયાત પરિસ્થિતિમાં પરિણમે છે.

Last Updated : Jul 2, 2022, 8:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.