ETV Bharat / city

GST પોર્ટલ પર અપલોડ ન કરવા બદલ 20 ટકા 'ઇનપુટ ટેક્સ ક્રેડિટ' મુદ્દે હાઇકોર્ટમાં રિટ

author img

By

Published : Nov 18, 2019, 11:46 PM IST

અમદાવાદ: શહેરમાં વેપારીના સપ્લાયરે ઇવવોઇસ કે, ડેબિટ નોટની વિગતો GST પોર્ટલ પર અપલોડ ન કરવાથી, જે-તે વેપારીને 20 ટકા 'ઇનપુટ ટેક્સ ક્રેડિટ' આપવાના સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્ટસ (CBIC)ના નવા પરિપત્રને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. જસ્ટિસ હર્ષા દેવાણી અને જસ્ટિસ સંગીતા વિશેનની ખંડપીઠે રાજ્ય અને કેન્દ્ર સરકારને આ અંગે નોટિસ પાઠવી જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે. જેથી કેસની વધુ સુનાવણી 18 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.

GST પોર્ટલ પર અપલોડ ન કરવા બદલ 20 ટકા ઇનપુટ ટેક્સ ક્રેડિટ મુદ્દે હાઇકોર્ટમાં રિટ

'સોસાયટી ફોર ટેક્સ એનાલિસિસ એન્ડ રિસર્ચ' નામની સંસ્થાએ અરજદાર તરીકે રજૂઆત કરી છે કે, સી.જી.એસ.ટી એક્ટની કલમ 37ની પેટા કમલ 1 મુજબ જો ઇનવોઇસ કે, ડેબિટ નોટ અંગેની વિગતો સપ્લાયર દ્વારા અપલોડ ન કરવામાં આવી હોય, તો જે-તે વેપારીને 20 ટકાથી વધુ 'ઇનપુટ ટેક્સ ક્રેડિટ' મળી શકે નહીં. આ નવો નિયમ નાણા મંત્રાલય અને જી.એસ.ટી. વિભાગ દ્વારા ગત સપ્ટેમ્બર મહિનાથી લાગુ કરવામાં આવ્યો છે.

અરજદારની રજૂઆત છે કે, વેપારી સપ્લાયર વિગત અપલોડ ન કરે, તો તેની વિપરિત અસર વેપારી પર ન થવી જોઇએ. 'ઇનપુટ ટેક્સ ક્રેડિટ' 20 ટકા સુધી જ સિમિત કરવામાં આવશે, તો વેપારીને મળતા માર્જીનની રકમ પણ મળી શકશે નહીં. જેથી, અરજદાર આ નિયમ અને તેની હેઠળ જાહેર કરાયેલા પરિપત્રને ગુજરાત હાઇકોર્ટમાં પડકારી રહ્યા છે. જેથી, હાઇકોર્ટે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, GST કાઉન્સિલ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ અને GST નેટવર્કને નોટિસ પાઠવી 18 ડિસેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે.

'સોસાયટી ફોર ટેક્સ એનાલિસિસ એન્ડ રિસર્ચ' નામની સંસ્થાએ અરજદાર તરીકે રજૂઆત કરી છે કે, સી.જી.એસ.ટી એક્ટની કલમ 37ની પેટા કમલ 1 મુજબ જો ઇનવોઇસ કે, ડેબિટ નોટ અંગેની વિગતો સપ્લાયર દ્વારા અપલોડ ન કરવામાં આવી હોય, તો જે-તે વેપારીને 20 ટકાથી વધુ 'ઇનપુટ ટેક્સ ક્રેડિટ' મળી શકે નહીં. આ નવો નિયમ નાણા મંત્રાલય અને જી.એસ.ટી. વિભાગ દ્વારા ગત સપ્ટેમ્બર મહિનાથી લાગુ કરવામાં આવ્યો છે.

અરજદારની રજૂઆત છે કે, વેપારી સપ્લાયર વિગત અપલોડ ન કરે, તો તેની વિપરિત અસર વેપારી પર ન થવી જોઇએ. 'ઇનપુટ ટેક્સ ક્રેડિટ' 20 ટકા સુધી જ સિમિત કરવામાં આવશે, તો વેપારીને મળતા માર્જીનની રકમ પણ મળી શકશે નહીં. જેથી, અરજદાર આ નિયમ અને તેની હેઠળ જાહેર કરાયેલા પરિપત્રને ગુજરાત હાઇકોર્ટમાં પડકારી રહ્યા છે. જેથી, હાઇકોર્ટે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, GST કાઉન્સિલ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ અને GST નેટવર્કને નોટિસ પાઠવી 18 ડિસેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે.

Intro:વેપારીના સપ્લાયરે ઇવવોઇસ કે ડેબિટ નોટની વિગતો જી.એસ.ટી. પોર્ટલ પર અપલોડ ન કરી હોય તો જે-તે વેપારીને ૨૦ ટકા ઇનપુટ ટેક્સ ક્રેડિટ જ આપવાના સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્ટસ(સી.બી.આઇ.સી.)ના નવા પરિપત્રને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. જસ્ટિસ હર્ષા દેવાણી અને જસ્ટિસ સંગીતા વિશેનની ખંડપીઠે રાજ્ય અને કેન્દ્ર સરકારને આ અંગે નોટિસ પાઠવી જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે. કેસની વધુ સુનાવણી ૧૮મી ડિસેમ્બરના રોજ હાથ ધરાશે.

Body:સોસાયટી ફોર ટેક્સ એનાલિસિસ એન્ડ રિસર્ચ નામની સંસ્થાએ અરજદાર તરીકે રજૂઆત કરી છે કે સી.જી.એસ.ટી. એક્ટની કલમ ૩૭ની પેટા કમલ ૧ મુજબ જે ઇનવોઇસ કે ડેબિટ નોટ અંગેની વિગતો સપ્લાયર દ્વારા અપલોડ ન કરવામાં આવી હોય તો જજે-તે વેપારીને ૨૦ ટકાથી વધુ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળી શકે નહીં. આ નવો નિયમ નાણા મંત્રાલય અને જી.એસ.ટી. વિભાગ દ્વારા ગત સપ્ટેમ્બર મહિનાથી લાગુ કરવામાં ાવ્યો છે.
અરજદારોની રજૂઆત છે કે વેપારીનો સપ્લાયર વિગતો અપલોડ ન કરે તો તેની વિપરિત અસર વેપારી પર ન થવી જોઇએ. ઇનપુટ ટેક્સ ક્રેડિટ ૨૦ ટકા સુધીજ સિમિત કરવામાં આવશે તો વેપારીઓને મળતી માર્જીનની રકમ પણ મળી શકશે નહીં. જેથી અરજદારો આ નિયમ અને તેની હેઠળ જાહેર કરાયેલા પરિપત્રને ગુજરાત હાઇકોર્ટમાં પડકારી રહ્યા છે. હાઇકોર્ટે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, જી.એસ.ટી. કાઉન્સિલ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ અને જી.એસ.ટી. નેટવર્કનો નોટિસ પાઠવી ૧૮મી ડિસેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.