ETV Bharat / city

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા BRTS અને AMTS ડ્રાઇવરોને ટ્રેનિંગ અપાઇ

author img

By

Published : Dec 8, 2019, 11:49 PM IST

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં યમદુત બની ફરી રહેલી BRTS અને AMTSના ડ્રાઇવર માટે ટ્રેનિગનું આયોજન કરવામાં આવ્યુ હતું. રવિવારે 120 જેટલા AMTSના ડ્રાઈવરોને ટ્રેનિંગ આપવામાં આવી હતી.

અમદાવાદ
અમદાવાદ

વેસ્ટર્ન ઇન્ડિયા ઓટો મોબાઇલ એસોસિએશનના (WIAA) ટ્રેનર દ્વારા શહેરમાં અકસ્માતનું પ્રમાણ ઘટે, ટ્રાફિક નિયમોથી તથા પેનલ્ટીથી વાકેફ થાય તેમજ સલામત ડ્રાયવિંગ રહે તે માટે AMC દ્વારા ડ્રાઈવરો માટે ટ્રેનિગનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રેનિંગમાં RTO અધિકારીઓ તથા ટ્રાફિક પોલીસ ખાતાના અધિકારીઓ તથા amtsના ચેરમેન અતુપ ભાવસાર પણ હાજર રહ્યા હતા.

નોંધનીય છે કે, બીઆરટીએસ અને એએમટીએસ દ્વારા અનેક અકસ્માતો સર્જાય છે. જેમાં અનેક લોકો મોતને ભેટે છે. હવે અનેક જીવ ગુમાવ્યા બાદ તંત્રએ ટ્રેનિંગ આપવાની તસ્દી લીધી છે. બીઆરટીએસ કોરીડોરમાં હવેથી એએમટીએસ બસ નહી દોડે તેવો નિર્ણય કર્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા BRTS અને AMTS ડ્રાઇવરોને ટ્રેનિંગ

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, સુરત સહિત તમામ શહેરોમાં મહાનગરપાલિકા દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે બસ ચલાવવામાં આવે છે. ત્યારે બસ ચાલકોના રફ ડ્રાઈવિંગના કારણે અત્યાર સુધીમાં અનેક લોકો કમોતે મોતને ભેટી ચુક્યા છે. વારંવાર બસની ટક્કરથી અકસ્માત વધતા લોકોનો રોષ વધતો પણ જાય છે, જેને પગલે હવે બસ ડ્રાઈવરને અમદાવાદ મહાનગર પાલિકા ટ્રેનિંગ આપી રહી છે.

વેસ્ટર્ન ઇન્ડિયા ઓટો મોબાઇલ એસોસિએશનના (WIAA) ટ્રેનર દ્વારા શહેરમાં અકસ્માતનું પ્રમાણ ઘટે, ટ્રાફિક નિયમોથી તથા પેનલ્ટીથી વાકેફ થાય તેમજ સલામત ડ્રાયવિંગ રહે તે માટે AMC દ્વારા ડ્રાઈવરો માટે ટ્રેનિગનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રેનિંગમાં RTO અધિકારીઓ તથા ટ્રાફિક પોલીસ ખાતાના અધિકારીઓ તથા amtsના ચેરમેન અતુપ ભાવસાર પણ હાજર રહ્યા હતા.

નોંધનીય છે કે, બીઆરટીએસ અને એએમટીએસ દ્વારા અનેક અકસ્માતો સર્જાય છે. જેમાં અનેક લોકો મોતને ભેટે છે. હવે અનેક જીવ ગુમાવ્યા બાદ તંત્રએ ટ્રેનિંગ આપવાની તસ્દી લીધી છે. બીઆરટીએસ કોરીડોરમાં હવેથી એએમટીએસ બસ નહી દોડે તેવો નિર્ણય કર્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા BRTS અને AMTS ડ્રાઇવરોને ટ્રેનિંગ

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, સુરત સહિત તમામ શહેરોમાં મહાનગરપાલિકા દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે બસ ચલાવવામાં આવે છે. ત્યારે બસ ચાલકોના રફ ડ્રાઈવિંગના કારણે અત્યાર સુધીમાં અનેક લોકો કમોતે મોતને ભેટી ચુક્યા છે. વારંવાર બસની ટક્કરથી અકસ્માત વધતા લોકોનો રોષ વધતો પણ જાય છે, જેને પગલે હવે બસ ડ્રાઈવરને અમદાવાદ મહાનગર પાલિકા ટ્રેનિંગ આપી રહી છે.

Intro:અમદાવાદઃ

અમદાવાદ શહેરમાં યમદુત બની ફરી રહેલી બીઆરટીએસ અને એએમટીએસના ડ્રાઇવર માટે ટ્રેનિગનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાયુ છે. રવિવારે 120 જેટલા amts ના ડ્રાઈવરોને ટ્રેનિંગ શહેરના જમાલપુર ડેપો ખાતે આપવામાં આવી હતી..Body:વેસ્ટર્ન ઇન્ડિયા ઓટો મોબાઇલ એસોસિશનના (WIAA) ટ્રેનર દ્વારા શહેરમાં અકસ્માતનું પ્રમાણ ઘટે, ટ્રાફિક નિયમોથી તથા પેનલ્ટીથી વાકેફ થાય તેમજ સલામત ડ્રાયવિંગ રહે તે માટે એએમસી દ્વારા ના ખાસ ટ્રેનિગનું આયોજન થયુ હતું. ટ્રેનિંગમાં આરટીઓ અધિકારીઓ તથા ટ્રાફિક પોલીસ ખાતાના અધિકારીઓ તથા amts ના ચેરમેન અતુપ ભાવસાર પણ હાજર રહ્યા હતા.



નોધનિય છે કે બીઆરટીએસ અને એએમટીએસ દ્વારા વર્ષે અનેક અકસ્માત કરવામાં આવે છે. જેમાં અનેક લોકો મોતને ભેટે છે. ત્યારે હવે અનેક જીવ ગુમાવ્યા બાદ તંત્રને ટ્રેનિંગ આપવાની તસ્દી લીધી છે. અને બીઆરટીએસ કોરીડોરમાં હવેથી એએમટીએસ બસ નહી દોડે તેવો નિર્ણય કર્યો છે.ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, સુરત સહિત તમામ શહેરોમાં મહાનગરપાલિકા દ્વારા પબ્લીક ટ્રાન્સપોર્ટ માટે બસ ચલાવવામાં આવે છે. ત્યારે બસ ચાલકોના રફ ડ્રાઈવિંગના કારણે અત્યાર સુધીમાં અનેક લોકો કમોતે મોતને ભેટી ચુક્યા છે. વારંવાર બસની ટક્કરથી અકસ્માત વધતા લોકોનો રોષ વધતો જાય છે, જેને પગલે હવે બસ ડ્રાઈવરને અમદાવાદ મહાનગર પાલિકા ટ્રેનિંગ આપી રહી છે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.