ETV Bharat / city

બોર્ડ નિગમને લઈ રાજ્ય સરકારે કમિટી બનાવી હોવાનો પત્ર થયો વાયરલ - ભાજપ પસંદગી સમિતિ

રાજ્ય સરકાર દ્વારા બોર્ડ નિગમોમાં વર્ષોથી ખાલી પડેલ જગ્યાઓને લઈને નિમણુક કરવા કવાયત આરંભાઈ છે. બોર્ડ નિગમના ચેરમેનોની નિમણુકને લઈને સરકારે કમિટી બનાવી હોવાનો પત્ર વાયરલ થયો છે. જેમાં 45 જેટલા નિગમોની યાદી બનાવાઈ છે.

બોર્ડ નિગમને લઈ રાજ્ય સરકારે કમિટી બનાવી હોવાનો પત્ર થયો વાયરલ
બોર્ડ નિગમને લઈ રાજ્ય સરકારે કમિટી બનાવી હોવાનો પત્ર થયો વાયરલ
author img

By

Published : Aug 13, 2020, 7:42 PM IST

અમદાવાદઃ આ કમિટીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ , ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તેમ જ મહેસૂલપ્રધાન કૌશિક પટેલનો સમાવેશ થાય છે.

બોર્ડ નિગમને લઈ રાજ્ય સરકારે કમિટી બનાવી હોવાનો પત્ર થયો વાયરલ
બોર્ડ નિગમને લઈ રાજ્ય સરકારે કમિટી બનાવી હોવાનો પત્ર થયો વાયરલ
ઉલ્લેખનીય છે કે, આવનાર સમયમાં 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે. ત્યારે ચૂંટણીની ટિકિટને લઈને કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ પર ભાજપ પસંદગીનો કળશ ઢોળી શકે છે. ત્યારે ભાજપ માટે વર્ષોથી સેવા આપતાં કાર્યકર્તાઓને ટિકિટ આપવી મુશ્કેલ બની શકે છે. ત્યારે તેમના રોષને ઠાલવવા ભાજપના પ્રભારી મંત્રીઓએ જિલ્લા પ્રમુખો પાસે કાર્યકર્તાઓની યાદી માગી છે. આવા કાર્યકરો અને જૂના જોગીઓને લાયકાતના ધોરણે બોર્ડ નિગમમાં નિમણુક અપાઈ શકે છે.

અમદાવાદઃ આ કમિટીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ , ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તેમ જ મહેસૂલપ્રધાન કૌશિક પટેલનો સમાવેશ થાય છે.

બોર્ડ નિગમને લઈ રાજ્ય સરકારે કમિટી બનાવી હોવાનો પત્ર થયો વાયરલ
બોર્ડ નિગમને લઈ રાજ્ય સરકારે કમિટી બનાવી હોવાનો પત્ર થયો વાયરલ
ઉલ્લેખનીય છે કે, આવનાર સમયમાં 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે. ત્યારે ચૂંટણીની ટિકિટને લઈને કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ પર ભાજપ પસંદગીનો કળશ ઢોળી શકે છે. ત્યારે ભાજપ માટે વર્ષોથી સેવા આપતાં કાર્યકર્તાઓને ટિકિટ આપવી મુશ્કેલ બની શકે છે. ત્યારે તેમના રોષને ઠાલવવા ભાજપના પ્રભારી મંત્રીઓએ જિલ્લા પ્રમુખો પાસે કાર્યકર્તાઓની યાદી માગી છે. આવા કાર્યકરો અને જૂના જોગીઓને લાયકાતના ધોરણે બોર્ડ નિગમમાં નિમણુક અપાઈ શકે છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.