ETV Bharat / city

અમદાવાદ: કરફ્યૂ પૂરો પણ કોરોના યથાવત, લોકોને લોકડાઉનનું પાલન કરવું પડશે

author img

By

Published : Apr 24, 2020, 12:06 PM IST

અમદાવાદના કોટ વિસ્તાર સહિત રાજ્યના અન્ય શહેરોમાં લાગુ કરવામાં આવેલા કરફ્યૂમાંથી લોકોને મુક્તિ આપવામાં આવી છે, જેથી હવે કોટ વિસ્તારના લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે મોટી સંખ્યામાં આવ્યા છે. જોકે કરફ્યૂ પૂરો થયો છે કોરોના નહીં. જેથી લોકોએ લોકડાઉનનું પાલન કરવું પડશે

અમદાવાદઃ કરફ્યુ પૂરુ પણ કોરોના યથાવત
અમદાવાદઃ કરફ્યુ પૂરુ પણ કોરોના યથાવત

અમદાવાદઃ અમદાવાદના કોટ વિસ્તાર સહિત રાજ્યના અન્ય શહેરોમાં લાગુ કરવામાં આવેલા કરફ્યૂમાંથી લોકોને મુક્તિ આપવામાં આવી છે, જેથી હવે કોટ વિસ્તારના લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે મોટી સંખ્યામાં આવ્યા છે. જોકે કરફ્યૂ પૂરો થયો છે કોરોના નહીં. જેથી લોકોએ લોકડાઉનનું પાલન કરવું પડશે.

અમદાવાદઃ કરફ્યુ પૂરુ પણ કોરોના યથાવત

શહેરમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જે કરફ્યુ મુક્ત થતા લોકો એક સાથે મોટી સંખ્યામાં બહાર આવ્યા છે. જેથી કોરોનાનું સંક્રમણ વધવાની શકયતા છે, જેથી લોકો ચુસ્તપણે લોકડાઉનનું પાલન કરશે તો કોરોના પર નિયંત્રણ મેળવી શકાશે.

અમદાવાદઃ અમદાવાદના કોટ વિસ્તાર સહિત રાજ્યના અન્ય શહેરોમાં લાગુ કરવામાં આવેલા કરફ્યૂમાંથી લોકોને મુક્તિ આપવામાં આવી છે, જેથી હવે કોટ વિસ્તારના લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે મોટી સંખ્યામાં આવ્યા છે. જોકે કરફ્યૂ પૂરો થયો છે કોરોના નહીં. જેથી લોકોએ લોકડાઉનનું પાલન કરવું પડશે.

અમદાવાદઃ કરફ્યુ પૂરુ પણ કોરોના યથાવત

શહેરમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જે કરફ્યુ મુક્ત થતા લોકો એક સાથે મોટી સંખ્યામાં બહાર આવ્યા છે. જેથી કોરોનાનું સંક્રમણ વધવાની શકયતા છે, જેથી લોકો ચુસ્તપણે લોકડાઉનનું પાલન કરશે તો કોરોના પર નિયંત્રણ મેળવી શકાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.