ETV Bharat / city

અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીએ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી - સિટી સિવિલ એન્ડ સેસન્સ કોર્ટ

અમદાવાદ: વર્ષ 2008માં અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં મુખ્ય આરોપી શોએબ પોટનિકાલે ગુરૂવારે અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેસન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. આ મામલે અગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીએ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી
અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીએ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી
author img

By

Published : Jan 16, 2020, 8:58 PM IST

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા વર્ષ 2017માં કેરળના કોઝીખોડે ખાતેથી આતંકીની ધરપકડ કરવામાં આવી હતી. હુમલાના 9 વર્ષથી નાસતો ફરતો આરોપી પોલીસના સંકજામાં સંપડાયો હતો. શોએબ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના કુલ 18 ફરાર આરોપી પૈકીનો એક આરોપી હતો. બોમ્બ બ્લાસ્ટ બાદ આરોપીને પકડવા માટે લુક આઉટ નોટીસ પણ જારી કરવામાં આવી હતી.

અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીએ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી

મુંબઈની તિહાર જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટના આધારે આરોપીને અમદાવાદ લાવવામાં આવ્યો હતો. આ કેસમાં કુલ 79 લોકોની ધરપકડ કરી તેમની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા વર્ષ 2017માં કેરળના કોઝીખોડે ખાતેથી આતંકીની ધરપકડ કરવામાં આવી હતી. હુમલાના 9 વર્ષથી નાસતો ફરતો આરોપી પોલીસના સંકજામાં સંપડાયો હતો. શોએબ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના કુલ 18 ફરાર આરોપી પૈકીનો એક આરોપી હતો. બોમ્બ બ્લાસ્ટ બાદ આરોપીને પકડવા માટે લુક આઉટ નોટીસ પણ જારી કરવામાં આવી હતી.

અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીએ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી

મુંબઈની તિહાર જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટના આધારે આરોપીને અમદાવાદ લાવવામાં આવ્યો હતો. આ કેસમાં કુલ 79 લોકોની ધરપકડ કરી તેમની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

Intro:(નોંધ - આ સ્ટોરીની પીટુસી મોજોથી મોકલી છે)

વર્ષ 2008માં અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં મુખ્ય આરોપી શોએબ પોટનિકાલે ગુરુવારે અમદાવાદ સિટી - સિવિલ એન્ડ શેસન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. આ મામલે અગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. Body:અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા વર્ષ 2017માં કેરળના કોઝીખોડે ખાતેથી આતંકીની ધરપકડ કરવામાં આવી હતી. હુમલાના 9 વર્ષથી નાસતો ફરતો ફરાર આરોપી પોલીસના સંકજામાં સંપડાયો હતો. શોએબ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના કુલ 18 ફરાર આરોપી પૈકીનો એક આરોપી હતો. બોમ્બ બ્લાસ્ટ બાદ આરોપીને પકડવા માટે લુક આઉટ નોટીસ પણ જારી કરવામાં આવી હતી. Conclusion:મુંબઈની તિહાર જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટના આધારે આરોપીને અમદાવાદ લાવવામાં આવ્યો હતો. આ કેસમાં કુલ 79 લોકોની ધરપકડ કરી તેમની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.