ETV Bharat / city

PM મોદીએ સાબરમતી આશ્રમની મુલાકાત દરમિયાન લખેલો સંદેશો

author img

By

Published : Oct 2, 2019, 11:48 PM IST

અમદાવાદ : વડાપ્રધાન પીએમ નરેન્દ્ર મોદી ગાંધી જયંતી નિમિત્તે ગુજરાતના પ્રવાસે છે. તેમણે અમદાવાદના આશ્રમરોડ ખાતે આવેલા ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. સાથે જ તેમણે ગાંધી આશ્રમ ખાતે હૃદયકુંજમાં મહાત્મા ગાંધી અને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. પીએમ મોદીએ ગાંધી આશ્રમની મુલાકાત બાદ ગુજરાતી ભાષામાં સંદેશો લખ્યો હતો.

vfvfv


પીએમ મોદીએ ગાંધી જન્મ જયંતી નિમિત્તે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. જયાં તેમણે ત્રણ કલાક જેટલો પસાર કર્યો હતો.પીએમ મોદીએ વર્ષ 2014માં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી હતી. તેને લઈને અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સરપંચ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં આશરે 30 હજાર સરપંચોનું સંબોધન કરતા તેમણએ ખુલ્લામાં શૌચ ક્રિયાથી મુક્ત દેશની જાહેરાત કરી હતી.

PM મોદીએ સાબરમતી આશ્રમની મુલાકાત દરમિયાન લખેલો સંદેશો
સાબરમતી આશ્રમમાં વડાપ્રધાન મોદીએ હ્દયકુંજની મુલાકાત દરમિયાન મહાત્મા ગાંધીને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. ત્યારબાદ આશ્રમમાં બાળકો અને યુવકો સાથે સંવાદ કર્યો હતો. બાદમાં સાબરમતી આશ્રમ ખાતે આવેલા મગન નિવાસની મુલાકાત પણ લીધી હતી. આશ્રમમાં મગન નિવાસ ખાતે ચરખા ગેલેરી તૈયાર કરવામાં આવી હતી. આ ગેલેરીમાં દેશભરના અલગ અલગ ૩૦ જેટલા અલગ અલગ ખાદી બનાવવા માટેના ચરખા રાખવામાં આવ્યા હતા.

પીએમ મોદીનો ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન લખેલો સંદેશ

આ આશ્રમમાં પૂજ્ય બાપુએ સંકલ્પ કર્યો હતો કે જ્યાં સુધી દેશ આઝાદ નહીં થાય ત્યાં સુધી તેઓ આશ્રમમાં પાછા નહીં ફરે. આશ્રમે આ સંકલ્પને સિદ્ધ થતો જોયો છે. આજે મને આ વાતનો સંતોષ છે કે ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીના પ્રસંગે તેઓના સ્વપ્ન પૈકીના એક સ્વચ્છ ભારતની સિદ્ધિનો સંકલ્પ સિદ્ધ થતો જોવા મળી રહ્યો છે. હું મારી જાતને ભાગ્યશાળી સમજુ છું કે ખુલ્લામાં શૌચ મુક્ત ભારતના સંકલ્પને પરિપૂર્ણ થવાના પ્રયાસમાં હું અંહી મોજુદ છું.

સ્વતંત્રતા આંદોલનમાં બાપુની પાછળ ચાલવાનો અવસર ભલે ના મળ્યો હોય પરંતુ તેઓએ ચીંધેલા માર્ગે ચાલવું એ આપણું કર્તવ્ય છે. તેઓ દેશને જનભાગીદારી નો જે મંત્ર આપ્યો હતો તે દેશના ખૂણે ખૂણે પહોંચી ગયો છે. જનભાગીદારીની આ શક્તિ એ આપણને ઝડપથી અસાધ્ય લક્ષ્યો પામવા માટેના અચૂક ઉપાયો આપેલા છે.

આપણું પ્રત્યેક ડગલું બાપુના રસ્તે ચાલે આપણે તેઓના જોયેલા સ્વપ્નોને જીવી શકીએ અને એને પૂરા કરી શકીએ. આપણી નાની-નાની શક્તિઓ દેશના મહાન સંકલ્પોનું સામર્થ્ય અને આપણા વિચારોમાં દેશહિત હોય ને એ જ આપણને અનંતકાળ સુધી દિશાનિર્દેશ કરે.


પીએમ મોદીએ ગાંધી જન્મ જયંતી નિમિત્તે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. જયાં તેમણે ત્રણ કલાક જેટલો પસાર કર્યો હતો.પીએમ મોદીએ વર્ષ 2014માં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી હતી. તેને લઈને અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સરપંચ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં આશરે 30 હજાર સરપંચોનું સંબોધન કરતા તેમણએ ખુલ્લામાં શૌચ ક્રિયાથી મુક્ત દેશની જાહેરાત કરી હતી.

PM મોદીએ સાબરમતી આશ્રમની મુલાકાત દરમિયાન લખેલો સંદેશો
સાબરમતી આશ્રમમાં વડાપ્રધાન મોદીએ હ્દયકુંજની મુલાકાત દરમિયાન મહાત્મા ગાંધીને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. ત્યારબાદ આશ્રમમાં બાળકો અને યુવકો સાથે સંવાદ કર્યો હતો. બાદમાં સાબરમતી આશ્રમ ખાતે આવેલા મગન નિવાસની મુલાકાત પણ લીધી હતી. આશ્રમમાં મગન નિવાસ ખાતે ચરખા ગેલેરી તૈયાર કરવામાં આવી હતી. આ ગેલેરીમાં દેશભરના અલગ અલગ ૩૦ જેટલા અલગ અલગ ખાદી બનાવવા માટેના ચરખા રાખવામાં આવ્યા હતા.

પીએમ મોદીનો ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન લખેલો સંદેશ

આ આશ્રમમાં પૂજ્ય બાપુએ સંકલ્પ કર્યો હતો કે જ્યાં સુધી દેશ આઝાદ નહીં થાય ત્યાં સુધી તેઓ આશ્રમમાં પાછા નહીં ફરે. આશ્રમે આ સંકલ્પને સિદ્ધ થતો જોયો છે. આજે મને આ વાતનો સંતોષ છે કે ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીના પ્રસંગે તેઓના સ્વપ્ન પૈકીના એક સ્વચ્છ ભારતની સિદ્ધિનો સંકલ્પ સિદ્ધ થતો જોવા મળી રહ્યો છે. હું મારી જાતને ભાગ્યશાળી સમજુ છું કે ખુલ્લામાં શૌચ મુક્ત ભારતના સંકલ્પને પરિપૂર્ણ થવાના પ્રયાસમાં હું અંહી મોજુદ છું.

સ્વતંત્રતા આંદોલનમાં બાપુની પાછળ ચાલવાનો અવસર ભલે ના મળ્યો હોય પરંતુ તેઓએ ચીંધેલા માર્ગે ચાલવું એ આપણું કર્તવ્ય છે. તેઓ દેશને જનભાગીદારી નો જે મંત્ર આપ્યો હતો તે દેશના ખૂણે ખૂણે પહોંચી ગયો છે. જનભાગીદારીની આ શક્તિ એ આપણને ઝડપથી અસાધ્ય લક્ષ્યો પામવા માટેના અચૂક ઉપાયો આપેલા છે.

આપણું પ્રત્યેક ડગલું બાપુના રસ્તે ચાલે આપણે તેઓના જોયેલા સ્વપ્નોને જીવી શકીએ અને એને પૂરા કરી શકીએ. આપણી નાની-નાની શક્તિઓ દેશના મહાન સંકલ્પોનું સામર્થ્ય અને આપણા વિચારોમાં દેશહિત હોય ને એ જ આપણને અનંતકાળ સુધી દિશાનિર્દેશ કરે.

Intro:Approved by panchal sir


વન 2 વન મોજોમાં સેન્ડ કર્યું છે.... એક્સલુઝીવ છે.

અમદાવાદ : દેશના વડાપ્રધાન પીએમ નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા 2 ઓકટોબર ગાંધી જયંતિના દિવસે તેઓએ અમદાવાદના આશ્રમરોડ ખાતે આવેલ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી સાથે જ તેઓએ ગાંધી આશ્રમ ખાતે હૃદયકુંજ માં મહાત્મા ગાંધી અને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા ઉલ્લેખનીય છે કે બીજી ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતી ની ૧૫૧મી ઉજવણી નિમિત્તે વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. પીએમ મોદીએ ગાંધી આશ્રમ ની મુલાકાત બાદ ગુજરાતી ભાષામાં સંદેશો લખ્યો હતો. Body:ઉલ્લેખનીય છે કે પીએમ મોદી ગાંધી જન્મ જયંતી નિમિત્તે ગુજરાતમાં ત્રણ કલાક માટે આવ્યા હતા જેમાં તેઓએ અમદાવાદ એરપોર્ટ ખાતે આવીને સભાને સંબોધન કર્યું હતું ત્યારબાદ તેઓ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી જ્યારે વધુમાં વાત કરીએ તો પીએમ મોદીએ વર્ષ 2014માં અભિયાનની શરૂઆત કરી હતી તેને લઈને અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સરપંચ મહાસંમેલન બોલાવીને ખુલ્લામાં શૌચ ક્રિયા થી મુક્ત દેશની જાહેરાત કરી હતી. જેને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકોને ખુલ્લામાં શૌચક્રિયા ના જવું પડે તે માટે મફતમાં શૌચાલય પણ બાંધી આપ્યા છે.


ઉલ્લેખનીય છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાબરમતી આશ્રમ ની મુલાકાત લીધી હતી. જેમાં તેઓએ આશ્રમ ખાતે આવેલ હ્દયકુંજની મુલાકત દરમિયાન મહાત્મા ગાંધીને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. ત્યારબાદ આશ્રમ માં બાળકો અને યુવકો સાથે સંવાદ કર્યો હતો. બાદમાં સાબરમતી આશ્રમ ખાતે આવેલ મગન નિવાસ ની મુલાકાત લીધી હતી. જ્યારે આશ્રમ માં મગન નિવાસ ખાતે ચરખા ગેલેરી તૈયાર કરવામાં આવી આવી ગેલેરી દેશ ભરના અલગ અલગ ૩૦ જેટલા અલગ અલગ ખાદી બનાવવા માટેના ચરખા ગેલેરી મા રખાયા છે..

વન 2 વન વિરાટ કોઠારી આઇટી હેડ ગાંધી આશ્રમConclusion:પીએમ મોદી નો ગાંધી આશ્રમ ની મુલાકાત દરમિયાન લખેલ સંદેશ

સાબરમતી આશ્રમ સંકલ્પ થી સિદ્ધિ તરફનું તીર્થ છે..પૂજ્ય બાપુએ અહીં સંકલ્પ કર્યો હતો કે જ્યાં સુધી દેશ આઝાદ નહીં થાય ત્યાં સુધી તેઓ આશ્રમમાં પાછા પરથી નહીં આશ્રમે આ સંકલ્પની સિદ્ધ થતો જોયો છે આજે મને આ વાતનો સંતોષ છે કે ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીના પ્રસંગે તેઓના સ્વપ્ન પૈકીના એક સ્વચ્છ ભારત ની સિદ્ધિનો ડબલ સેક્સી પણા આશ્રમ બની રહ્યો છે હું મારી જાતને ભાગ્યશાળી સમજુ છું કે ખુલ્લામાં શૌચ મુક્ત ભારતને શંકર શંકર સંકલ્પ પરિપૂર્ણ થવાના પ્રસંગે હું અહી મોજુદ છું.

સ્વતંત્રતા આંદોલનમાં બાપુ ની પાછળ ચાલવાનો અવસર ભલે ના મળ્યો હોય પરંતુ તેઓ એ ચીંધેલા માર્ગે ચાલવું એ આપણું કર્તવ્ય છે તેઓ દેશને જનભાગીદારી નો જે મંત્ર આપેલ હતો તે દેશના ખૂણે ખૂણે પહોંચી ગયેલ છે જનભાગીદારી ની આ શક્તિ એ આપણને ઝડપથી અસાધ્ય લક્ષ્યો પામવા માટેના અચૂક ઉપાયો આપેલા છે

આપણું પ્રત્યેક ડગલું બાપુના રસ્તે ચાલે આપણે તેઓના જોયેલા સ્વપ્નોને જીવી શકીએ એને પૂરા કરી શકીએ આપણી નાની-નાની શક્તિઓ દેશના મહાન સંકલ્પોનું સામર્થ્ય અને આપણે વિચારોમાં દેશ હિત હોય અને એ જ આપણને અનંતકાળ સુધી દિશાનિર્દેશ કરે એ જ આત્મા અને વિશ્વાસ સાથે...

નરેન્દ્ર મોદી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.