ETV Bharat / business

ભારતીય સ્ટેટ બેંકના બચત ખાતાના વ્યાજદરમાં ઘટાડો

author img

By

Published : Apr 8, 2020, 6:34 PM IST

દેશની સૌથી મોટી ભારતીય સ્ટેટ બેંકે મંગળવારે તમામ બચત ખાતાઓ પર વ્યાજના દરમાં ત્રણ ટકાનો ધટાડો કરીને 2.75 ટકા વાર્ષિક દર કર્યો છે. જે નવો દર 15 એપ્રિલથી લાગુ થશે.

ભારતીય સ્ટેટ બેંકના બચત ખાતાના વ્યાજદરમાં ઘટાડો
ભારતીય સ્ટેટ બેંકના બચત ખાતાના વ્યાજદરમાં ઘટાડો

નવી દિલ્હી : દેશની સૌથી મોટી ભારતીય સ્ટેટ બેંકે મંગળવારે 10 એપ્રિલથી તમામ લોનના વ્યાજદરમાં 0.35 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

તે સાથે બેંકે બચત ખાતા જમા પર પણ 0.25 ટકા વ્યાજદર ઘટાડીને 2.75 ટકા કર્યો છે.

બેંકે એક નિવેદનમાં કહ્યું કે એમસીએલઆરમાં કટોતી બાદ એક વર્ષની સમયમર્યાદા પર વ્યાજદર પર 7.75 ઘટીને 7.40 ટકા વાર્ષિક કરવામાં આવશે.

તે સાથે બેંકે બચત ખાતાઓના જમા પર વ્યાજદરને 0.25 ટકા ઘટીને 2.75 ટકા કરવાની જાહેરાત કરી હતી.

નવી દિલ્હી : દેશની સૌથી મોટી ભારતીય સ્ટેટ બેંકે મંગળવારે 10 એપ્રિલથી તમામ લોનના વ્યાજદરમાં 0.35 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

તે સાથે બેંકે બચત ખાતા જમા પર પણ 0.25 ટકા વ્યાજદર ઘટાડીને 2.75 ટકા કર્યો છે.

બેંકે એક નિવેદનમાં કહ્યું કે એમસીએલઆરમાં કટોતી બાદ એક વર્ષની સમયમર્યાદા પર વ્યાજદર પર 7.75 ઘટીને 7.40 ટકા વાર્ષિક કરવામાં આવશે.

તે સાથે બેંકે બચત ખાતાઓના જમા પર વ્યાજદરને 0.25 ટકા ઘટીને 2.75 ટકા કરવાની જાહેરાત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.