ETV Bharat / business

આવકવેરા વિભાગે બાકી વેરાના કેસમાં 1.72 લાખ કરદાતાઓને ઈ-મેઈલ મોકલ્યો

author img

By

Published : Apr 21, 2020, 8:12 PM IST

આયકર વિભાગે સ્ટાર્ટ અપ, કંપનીઓ અને વ્યક્તિ સહિત 1.72 લાખ કરદાતાઓને ઈ-મેલ કરી ટેક્સ ભરવા માટેની જાણકારી આપી હતી. કર ભરવાની સાથે રિફંડની પણ જાણકારી આપવામાં આવી હતી.

I-T dept sends e-mails to 1.72 lakh assessees over outstanding tax dues
આયકર વિભાગે 1.72 લાખ કરદાતાઓને કર મુદ્દે ઈ-મેલ કર્યો

નવી દિલ્હી : આયકર વિભાગે સ્ટાર્ટ અપ, કંપનીઓ અને વ્યક્તિ સહિત 1.72 લાખ કરદાતાઓને ઈ-મેલ કરી ટેક્સ ભરવા માટેની જાણકારી આપી હતી. કર ભરવાની સાથે રિફંડની પણ જાણકારી આપવામાં આવી હતી.

સીબીડીટીએ કોરોના મહામારીની સ્થિતિમાં મદદ માટે રિફંડ પણ કર્યું છે. અત્યાર સુધી 14 લાખ કરદાતાઓને 9000 કરોડ રિફંડ આપ્યા છે.

આયકર વિભાગે લખ્યું છે કે, જે લોકોને કર ચૂકવવાનો બાકી છે તે ચૂકવી શકે છે. ઈ-મેલ કરવાનો આશય એ જ છે કે કર ચૂકવવાનો બાકી છે. જે લોકોએ કર જમા કરી દીધો છે, તે જાણ કરીને સ્પષ્ટતા કરે.

નવી દિલ્હી : આયકર વિભાગે સ્ટાર્ટ અપ, કંપનીઓ અને વ્યક્તિ સહિત 1.72 લાખ કરદાતાઓને ઈ-મેલ કરી ટેક્સ ભરવા માટેની જાણકારી આપી હતી. કર ભરવાની સાથે રિફંડની પણ જાણકારી આપવામાં આવી હતી.

સીબીડીટીએ કોરોના મહામારીની સ્થિતિમાં મદદ માટે રિફંડ પણ કર્યું છે. અત્યાર સુધી 14 લાખ કરદાતાઓને 9000 કરોડ રિફંડ આપ્યા છે.

આયકર વિભાગે લખ્યું છે કે, જે લોકોને કર ચૂકવવાનો બાકી છે તે ચૂકવી શકે છે. ઈ-મેલ કરવાનો આશય એ જ છે કે કર ચૂકવવાનો બાકી છે. જે લોકોએ કર જમા કરી દીધો છે, તે જાણ કરીને સ્પષ્ટતા કરે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.