ETV Bharat / business

લૉકડાઉન: એપ્રિલમાં મારુતિની એક પણ કારનું વેંચાણ ન થયું - મારુતિની એપ્રિલમાં એક પણ કાર ન વેચાણી

મારુતિ સુઝુકી ઇન્ડિયાએ ગયા મહિને ઘરેલુ બજારમાં એક પણ કારનું વેચાણ કર્યું ન હતું. જેનું મુખ્ય કારણ દેશભરમાં 25 માર્ચથી લાગુ થયેલું લોકડાઉન છે.

maruti
maruti
author img

By

Published : May 1, 2020, 4:33 PM IST

નવી દિલ્હી: દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ ગયા મહિને સ્થાનિક બજારમાં એક પણ કારનું વેચાણ કર્યું નથી. જેનું મુખ્ય કારણ દેશભરમાં 25 માર્ચથી લાગુ થયેલું લોકડાઉન છે.

લૉકડાઉનને કારણે આપવામાં આવેલી સરકારી માર્ગદર્શિકા મુજબ કંપનીના પ્લાન્ટમાં ઉત્પાદન બંધ છે. કંપનીએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એપ્રિલ 2020 માં તેનું ઘરેલું વેચાણ શૂન્ય હતું.

જોકે, બંદરો ખોલ્યા પછી, કંપનીએ મુન્દ્રા બંદરથી 632 કારની નિકાસ કરી. નિકાસ માટે તમામ સલામતી દિશાનિર્દેશોનું પાલન કરવામાં આવ્યું હતું.

નવી દિલ્હી: દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ ગયા મહિને સ્થાનિક બજારમાં એક પણ કારનું વેચાણ કર્યું નથી. જેનું મુખ્ય કારણ દેશભરમાં 25 માર્ચથી લાગુ થયેલું લોકડાઉન છે.

લૉકડાઉનને કારણે આપવામાં આવેલી સરકારી માર્ગદર્શિકા મુજબ કંપનીના પ્લાન્ટમાં ઉત્પાદન બંધ છે. કંપનીએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એપ્રિલ 2020 માં તેનું ઘરેલું વેચાણ શૂન્ય હતું.

જોકે, બંદરો ખોલ્યા પછી, કંપનીએ મુન્દ્રા બંદરથી 632 કારની નિકાસ કરી. નિકાસ માટે તમામ સલામતી દિશાનિર્દેશોનું પાલન કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.