ETV Bharat / briefs

ડૉ.શ્યામ પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ, અમિત શાહ અને જે.પી નડ્ડાએ આપી શ્રદ્ધાંજલિ

author img

By

Published : Jun 23, 2019, 2:44 PM IST

Updated : Jun 23, 2019, 3:14 PM IST

ન્યૂઝ ડેસ્ક: આજે દેશના ખ્યાતનામ પ્રધાન ડૉ. શ્યામ પ્રસાદ મુખર્જીની પુણ્યતિથી છે. જેને લઇને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જે. પી. નડ્ડાએ રવિવારના રોજ ડૉ, શ્યામ પ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. નવી દિલ્હી ખાતે આવેલી ભાજપ કાર્યાલય ખાતે સ્વર્ગસ્થ નેતાની પુણ્યતિથી પર શ્રદ્ધાંજલિ આપ્યા બાદ જે. પી. નડ્ડાએ પંડિત જવાહરલાલ નહેરૂ અને કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો પણ કર્યા છે. તો ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો અને કોણ હતા ડૉ શ્યામ પ્રસાદ મુખર્જી....

ડૉ.શ્યામ પ્રસાદ મુખર્જી

કોણ હતા ડૉ. શ્યામ પ્રસાદ મુખર્જી
6 જુલાઇ 1901ના રોજ કલકત્તાના એક પ્રતિષ્ઠિત પરિવારમાં ડૉ. શ્યામ પ્રસાદ મુખર્જીનો જન્મ થયો હતો. તેમના પિતા આશુતોષ બાબૂ તેમના સમયમાં ખ્યાતનામ શિક્ષાવિદ્દ હતા. હજુ તો જીવનની માત્ર અડધી ઇનિંગ જ પસાર કરી હતી. ત્યા તો ભારતીય સંસ્કૃતિના નક્ષત્ર અખિલ ભારતીય જનસંઘના સંસ્થાપક તથા રાજનીતિ તથા શિક્ષા ક્ષેત્રે ખ્યાતનામ એવા ડૉ. મુખર્જીની 23 જૂન, 1953ના રોજ તેમનુ મૃત્યુ નિપજ્યું હતું. શું આ વાસ્તવિક મૃત્યુ હતું કે, કોઇ ષડયંત્ર? વર્ષો પછી પણ એ રાજ હજી અકબંધ છે. જો કે ડૉ. શ્યામ પ્રસાદ મુખર્જીએ પોતાની પ્રતિભાથી સમાજને એક નવો પ્રકાશ આપ્યો હતો.

શું કહ્યું જે.પી નડ્ડાએ

જે. પી. નડ્ડાએ ડૉ. મુખર્જીની પુણ્યતિથી પર જણાવ્યું હતું કે," સમગ્ર દેશે ડૉ.શ્યામ પ્રસાદ મુખર્જીના મૃત્યુ પાછળના કારણો અંગેની તપાસ કરવાની માંગ કરી હતી, પણ પંડિત જવાહર લાલ નહેરૂએ તપાસ માટેના આદેશ ન હોતા આપ્યા, પંડિત નહેરૂએ કહ્યું હતું કે, ઇતિહાસ આ ઘટનાનો સાક્ષી છે, તેમનું બલિદાન વ્યર્થ નહી જાય, ભારતીય જનતા પાર્ટી તેમના મૃત્યુ પાછળના કારણની તપાસ કરીને જ રહેશે"

ડૉ શ્યામ પ્રસાદ મુખર્જીની પુણ્યતિથીના અવસર પર દેશના ગૃહ પ્રધાન એવા અમિત શાહે ટ્વિટ કરીને ડૉ. મુખર્જીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી, તો પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, "ડૉ. શ્યામ પ્રસાદ મુખર્જી માટે માત્ર રાષ્ટ્ર સર્વોપરી હતું. જેના માટે થઇને તેઓએ સત્તાનો પણ ત્યાગ કરીને દેશની એકતા અને અખંડતા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું હતું, એક દેશમાં બે વિધાન, બે પ્રધાન અને બે નિશાનના વિરુદ્ધ ડૉ, મુખર્જીએ સ્વતંત્ર ભારતનો પ્રથમ રાષ્ટ્રવાદી આંદોલન કર્યું હતું"

અમિત શાહે વધુમાં લખ્યું હતું કે, "ભારતના પુન:નિર્માણના ઉદ્દેશ સાથે ડૉ. શ્યામ પ્રસાદ મુખર્જીઓ જનસંઘની સ્થાપના કરી હતી. આજના સમયમાં કોઇ વ્યક્તિ કોઇ પરમિશન વિના જમ્મુ-કાશ્મીરમાં જઇ શકે છે અને પશ્ચિમ બંગાળ ભારતનું એક અભિન્ન અંગ છે, તો તેની પાછળ ડૉ. મુખર્જીનું જ બલિદાન છે. આવા દેશભક્તના બલિદાન દિવસ પર તેમના ચરણોમાં કોટિ-કોટિ વંદન"

તો પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના અન્ય કાર્યકર્તાઓએ પણ ડૉ. મુખર્જીને શ્રદ્ધાંજિલ અર્પણ કરી હતી. તો આ સાથે જ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ પણ ડૉ. શ્યામ પ્રસાદ મુખર્જીની પુણ્યતિથીની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી.

કોણ હતા ડૉ. શ્યામ પ્રસાદ મુખર્જી
6 જુલાઇ 1901ના રોજ કલકત્તાના એક પ્રતિષ્ઠિત પરિવારમાં ડૉ. શ્યામ પ્રસાદ મુખર્જીનો જન્મ થયો હતો. તેમના પિતા આશુતોષ બાબૂ તેમના સમયમાં ખ્યાતનામ શિક્ષાવિદ્દ હતા. હજુ તો જીવનની માત્ર અડધી ઇનિંગ જ પસાર કરી હતી. ત્યા તો ભારતીય સંસ્કૃતિના નક્ષત્ર અખિલ ભારતીય જનસંઘના સંસ્થાપક તથા રાજનીતિ તથા શિક્ષા ક્ષેત્રે ખ્યાતનામ એવા ડૉ. મુખર્જીની 23 જૂન, 1953ના રોજ તેમનુ મૃત્યુ નિપજ્યું હતું. શું આ વાસ્તવિક મૃત્યુ હતું કે, કોઇ ષડયંત્ર? વર્ષો પછી પણ એ રાજ હજી અકબંધ છે. જો કે ડૉ. શ્યામ પ્રસાદ મુખર્જીએ પોતાની પ્રતિભાથી સમાજને એક નવો પ્રકાશ આપ્યો હતો.

શું કહ્યું જે.પી નડ્ડાએ

જે. પી. નડ્ડાએ ડૉ. મુખર્જીની પુણ્યતિથી પર જણાવ્યું હતું કે," સમગ્ર દેશે ડૉ.શ્યામ પ્રસાદ મુખર્જીના મૃત્યુ પાછળના કારણો અંગેની તપાસ કરવાની માંગ કરી હતી, પણ પંડિત જવાહર લાલ નહેરૂએ તપાસ માટેના આદેશ ન હોતા આપ્યા, પંડિત નહેરૂએ કહ્યું હતું કે, ઇતિહાસ આ ઘટનાનો સાક્ષી છે, તેમનું બલિદાન વ્યર્થ નહી જાય, ભારતીય જનતા પાર્ટી તેમના મૃત્યુ પાછળના કારણની તપાસ કરીને જ રહેશે"

ડૉ શ્યામ પ્રસાદ મુખર્જીની પુણ્યતિથીના અવસર પર દેશના ગૃહ પ્રધાન એવા અમિત શાહે ટ્વિટ કરીને ડૉ. મુખર્જીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી, તો પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, "ડૉ. શ્યામ પ્રસાદ મુખર્જી માટે માત્ર રાષ્ટ્ર સર્વોપરી હતું. જેના માટે થઇને તેઓએ સત્તાનો પણ ત્યાગ કરીને દેશની એકતા અને અખંડતા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું હતું, એક દેશમાં બે વિધાન, બે પ્રધાન અને બે નિશાનના વિરુદ્ધ ડૉ, મુખર્જીએ સ્વતંત્ર ભારતનો પ્રથમ રાષ્ટ્રવાદી આંદોલન કર્યું હતું"

અમિત શાહે વધુમાં લખ્યું હતું કે, "ભારતના પુન:નિર્માણના ઉદ્દેશ સાથે ડૉ. શ્યામ પ્રસાદ મુખર્જીઓ જનસંઘની સ્થાપના કરી હતી. આજના સમયમાં કોઇ વ્યક્તિ કોઇ પરમિશન વિના જમ્મુ-કાશ્મીરમાં જઇ શકે છે અને પશ્ચિમ બંગાળ ભારતનું એક અભિન્ન અંગ છે, તો તેની પાછળ ડૉ. મુખર્જીનું જ બલિદાન છે. આવા દેશભક્તના બલિદાન દિવસ પર તેમના ચરણોમાં કોટિ-કોટિ વંદન"

તો પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના અન્ય કાર્યકર્તાઓએ પણ ડૉ. મુખર્જીને શ્રદ્ધાંજિલ અર્પણ કરી હતી. તો આ સાથે જ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ પણ ડૉ. શ્યામ પ્રસાદ મુખર્જીની પુણ્યતિથીની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/amit-shah-tribute-to-syama-prasad-mukherjee-1-1/na20190623113505600



अमित शाह और जेपी नड्डा ने दी श्यामा प्रसाद मुखर्जी को श्रद्धांजलि, कही ये बात



नई दिल्ली : केंद्रीय गृह मंत्री अमित शाह और भारतीय जनता पार्टी के कार्यकारी अध्यक्ष जेपी नड्डा ने रविवार को डॉ. श्यामा प्रसाद मुखर्जी को श्रद्धांजलि दी. नई दिल्ली स्थित भाजपा मुख्यालय में दिवंगत नेता की पुण्यतिथि पर श्रद्धांजलि देने के बाद जेपी नड्डा ने पंडित जवाहर लाल नेहरू और कांग्रेस पर गंभीर आरोप लगाये.



नड्डा ने कहा कि पूरे देश ने डॉ. श्यामा प्रसाद मुखर्जी की मौत की जांच की मांग की, लेकिन पंडित नेहरू ने जांच के आदेश नहीं दिये. उन्होंने कहा कि इतिहास इसका गवाह है.



नड्डा ने कहा कि डॉ. मुखर्जी का बलिदान व्यर्थ नहीं जायेगा. भारतीय जनता पार्टी उनकी मौत के कारणों का पता लगाकर रहेगी.



इस अवसर पर भारतीय जनता पार्टी के अन्य नेताओं ने भी भारतीय जनसंघ के संस्थापक डॉ. श्यामा प्रसाद मुखर्जी को श्रद्धासुमन अर्पित किये. देश भर में डॉ. श्यामा प्रसाद को श्रद्धांजिल दी जा रही है. इस बार पश्चिम बंगाल की मुख्यमंत्री ममता बनर्जी ने भी डॉ. मुखर्जी की पुण्यतिथि मनाने का एलान किया है.



अमित शाह ने ट्वीट किया, 'डॉ. श्यामा प्रसाद मुखर्जी जी के लिए सिर्फ राष्ट्र सर्वोपरि था इसीलिए उन्होंने सत्ता का त्याग कर देश की एकता और अखंडता के लिए अपना सर्वस्व न्यौछावर कर दिया. एक देश में दो विधान, दो प्रधान और दो निशान के विरुद्ध डॉ. मुखर्जी ने स्वतंत्र भारत का पहला राष्ट्रवादी आंदोलन छेड़ा था.'



शाह ने लिखा, 'भारत के पुनर्निर्माण के उद्देश्य से डॉ. मुखर्जी ने जनसंघ की स्थापना की. आज यदि हम जम्मू-कश्मीर में बिना परमिट के जा सकते हैं और पश्चिम बंगाल भारत का अभिन्न अंग है तो उसके पीछे डॉ. मुखर्जी जी का बलिदान है. ऐसे अभिजात देशभक्त के बलिदान दिवस पर उनके चरणों में कोटि-कोटि वंदन.'



कौन थे श्यामा प्रसाद मुखर्जी





6 जुलाई 1901 को कलकत्ता के एक प्रतिष्ठित परिवार में डॉ. श्यामा प्रसाद मुखर्जी का जन्म हुआ था. उनके पिता आशुतोष बाबू अपने जमाने ख्यात शिक्षाविद् थे. अभी केवल जीवन के आधे ही क्षण व्यतीत हो पाए थे कि हमारी भारतीय संस्कृति के नक्षत्र अखिल भारतीय जनसंघ के संस्थापक तथा राजनीति व शिक्षा के क्षेत्र में सुविख्यात डॉ. मुखर्जी की 23 जून, 1953 को मृत्यु की घोषणा की गईं. यह क्या वास्तविक मौत थी या कोई साजिश? बरसों बाद भी ये राज, राज ही रहा. डॉ. मुखर्जी ने अपनी प्रतिभा से समाज को चमत्कृत कर दिया था. महानता के सभी गुण उन्हें विरासत में मिले थे.


Conclusion:
Last Updated : Jun 23, 2019, 3:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.