ETV Bharat / bharat

Delhi Crime: હર્ષ ફાયરિંગમાં ગોળી વાગતાં ઈજાગ્રસ્ત સગર્ભા મહિલાની કસુવાવડ - ગોળીબારથી મહિલા ઈજાગ્રસ્ત

દિલ્હીમાં હર્ષ ફાયરિંગ દરમિયાન બાલ્કનીમાં ઉભેલી એક મહિલાને ગોળી વાગતાં ગંભીર ઈજા થઈ હતી. સામે આવેલી માહિતી પ્રમાણે જે મહિલાને ગોળી વાગી હતી તે 8 મહિનાની ગર્ભવતી હતી, જેનો ગર્ભપાત થયો છે.

ગોળી વાગતાં
ગોળી વાગતાં
author img

By

Published : Apr 4, 2023, 4:18 PM IST

નવી દિલ્હી: આઉટર નોર્થ દિલ્હીના સિરસપુરમાં રાત્રે બાળકના જન્મની ઉજવણી કરવામાં આવી રહી હતી, જેને પડોશીઓ પણ જોઈ રહ્યા હતા. જેમાં ફાયરિંગ દરમિયાન એક મહિલાને ગોળી વાગી હતી. જે મામલે પોલીસે આરોપીઓ સામે વધુ તપાસ હાથ ધરી છે.

ઈજાગ્રસ્ત મહિલાની કસુવાવડ: મહિલાની હાલત હજુ પણ નાજુક છે. ઈજાગ્રસ્ત મહિલા હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચેની લડાઈ લડી રહી છે. સામે આવેલી માહિતી પ્રમાણે જે મહિલાને ગોળી વાગી હતી. તે 8 મહિનાની ગર્ભવતી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત મહિલાની કસુવાવડ થઈ છે. જો કે આ કેસમાં કાર્યવાહી કરતી વખતે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: Fake Pmo Officer: PMOનો અધિકારી બની કાશ્મીરમાં કળા કરનાર ક્રાઈમ બ્રાન્ચની કાળકોઠરીમાં, કોણ છે માસ્ટર માઇન્ડ?

ગોળીબારથી મહિલા ઈજાગ્રસ્ત: વાસ્તવમાં સિરસપુરમાં ગઈકાલે રાત્રે બાળકના જન્મ નિમિત્તે ઘરે કુવા પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તે જ રાત્રે ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન એક વ્યક્તિ દ્વારા હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. 2 રાઉન્ડ ફાયરિંગ આકાશમાં થયું હતું. પરંતુ ત્રીજી ગોળી બાલ્કનીમાં કાર્યક્રમ જોઈ રહેલી મહિલાના ગળામાં વાગી હતી. ઈજાગ્રસ્ત મહિલાની ઓળખ અંજુ દેવી તરીકે થઈ છે. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: Giridih Crime News : પતિએ 12મી પત્નીનો જીવ લીધો, 11 પત્નીઓને માર મારી ઘરની બહાર ધકેલી હતી

બે આરોપીઓની ધરપકડ: ઇજાગ્રસ્ત રંજુ દેવી જશ્નવાલેના ઘરની સામે આવેલી બિલ્ડિંગના ત્રીજા માળે ભાડે રહે છે. આ કેસમાં પોલીસે કાર્યવાહી કરતાં બે આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસ આરોપીની સતત પૂછપરછ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે દેશની રાજધાનીમાં આવી ઘટનાઓ જોવા મળી રહી છે. આવા બનાવોને ડામવા માટે પોલીસ દ્વારા વારંવાર કાર્યવાહી કરવામાં આવે છે છતાં લોકો તે સ્વીકારવા તૈયાર નથી.

નવી દિલ્હી: આઉટર નોર્થ દિલ્હીના સિરસપુરમાં રાત્રે બાળકના જન્મની ઉજવણી કરવામાં આવી રહી હતી, જેને પડોશીઓ પણ જોઈ રહ્યા હતા. જેમાં ફાયરિંગ દરમિયાન એક મહિલાને ગોળી વાગી હતી. જે મામલે પોલીસે આરોપીઓ સામે વધુ તપાસ હાથ ધરી છે.

ઈજાગ્રસ્ત મહિલાની કસુવાવડ: મહિલાની હાલત હજુ પણ નાજુક છે. ઈજાગ્રસ્ત મહિલા હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચેની લડાઈ લડી રહી છે. સામે આવેલી માહિતી પ્રમાણે જે મહિલાને ગોળી વાગી હતી. તે 8 મહિનાની ગર્ભવતી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત મહિલાની કસુવાવડ થઈ છે. જો કે આ કેસમાં કાર્યવાહી કરતી વખતે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: Fake Pmo Officer: PMOનો અધિકારી બની કાશ્મીરમાં કળા કરનાર ક્રાઈમ બ્રાન્ચની કાળકોઠરીમાં, કોણ છે માસ્ટર માઇન્ડ?

ગોળીબારથી મહિલા ઈજાગ્રસ્ત: વાસ્તવમાં સિરસપુરમાં ગઈકાલે રાત્રે બાળકના જન્મ નિમિત્તે ઘરે કુવા પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તે જ રાત્રે ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન એક વ્યક્તિ દ્વારા હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. 2 રાઉન્ડ ફાયરિંગ આકાશમાં થયું હતું. પરંતુ ત્રીજી ગોળી બાલ્કનીમાં કાર્યક્રમ જોઈ રહેલી મહિલાના ગળામાં વાગી હતી. ઈજાગ્રસ્ત મહિલાની ઓળખ અંજુ દેવી તરીકે થઈ છે. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: Giridih Crime News : પતિએ 12મી પત્નીનો જીવ લીધો, 11 પત્નીઓને માર મારી ઘરની બહાર ધકેલી હતી

બે આરોપીઓની ધરપકડ: ઇજાગ્રસ્ત રંજુ દેવી જશ્નવાલેના ઘરની સામે આવેલી બિલ્ડિંગના ત્રીજા માળે ભાડે રહે છે. આ કેસમાં પોલીસે કાર્યવાહી કરતાં બે આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસ આરોપીની સતત પૂછપરછ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે દેશની રાજધાનીમાં આવી ઘટનાઓ જોવા મળી રહી છે. આવા બનાવોને ડામવા માટે પોલીસ દ્વારા વારંવાર કાર્યવાહી કરવામાં આવે છે છતાં લોકો તે સ્વીકારવા તૈયાર નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.