ETV Bharat / bharat

સુભાષ ચંદ્ર બોઝની પુત્રી અનિતા બોઝ ફાફે કહ્યું, નેતાજીના અવશેષોને ભારત લાવવાનો આવી ગયો છે સમય

author img

By

Published : Aug 16, 2022, 1:46 PM IST

નેતાજી સુભાષ ચંદ્ર બોઝની Netaji Subhash Chandra Bose પુત્રી અનિતા બોઝ ફાફે તેમના પિતાના અવશેષો ભારત લાવવા વિનંતી Anita Bose Fafe requested to bring her fathers mortal remains to India કરી છે. તેમણે કહ્યું કે, તેમના અવશેષો ભારત લાવવાનો આ યોગ્ય સમય છે.

સુભાષ ચંદ્ર બોઝની પુત્રી અનિતા બોઝ ફાફે કહ્યું, નેતાજીના અવશેષોને ભારત લાવવાનો સમય આવી ગયો છે
સુભાષ ચંદ્ર બોઝની પુત્રી અનિતા બોઝ ફાફે કહ્યું, નેતાજીના અવશેષોને ભારત લાવવાનો સમય આવી ગયો છે

નવી દિલ્હી નેતાજી સુભાષ ચંદ્ર બોઝની (Netaji Subhash Chandra Bose) પુત્રી અનિતા બોઝ ફાફે કહ્યું કે, પિતાના અવશેષો ભારત (Anita Bose Fafe requested to bring her fathers mortal remains to India) લાવવાનો હવે સમય આવી ગયો છે. આ સાથે તેમણે કહ્યું કે, DNA ટેસ્ટ એવા લોકોનો જવાબ આપી શકે છે જેમને 18 ઓગસ્ટ 1945ના રોજ નેતાજીના મૃત્યુ અંગે હજુ પણ શંકા છે. ઓસ્ટ્રિયામાં જન્મેલા ફાફ હવે જર્મનીમાં રહે છે.

આ પણ વાંચો અટલ બિહારી વાજપેયીની ચોથી પુણ્યતિથિએ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ

ટોક્યોના રેનકોજી મંદિરમાં રાખવામાં આવ્યા છે નેતાજીના અવશેષો DNA ટેસ્ટ વૈજ્ઞાનિક પુરાવા આપી શકે છે કે ટોક્યોના રેનકોજી મંદિરમાં રાખવામાં આવેલા નેતાજીના અવશેષો અને જાપાન સરકારે આ અંગે સંમતિ આપી છે. નેતાજીના એકમાત્ર સંતાન ફાફે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમના પિતા સ્વતંત્રતાના આનંદનો અનુભવ કરવા માટે જીવ્યા ન હોવાથી ઓછામાં ઓછા તેમના અવશેષો ભારતની ધરતી પર પરત કરવાનો સમય આવી ગયો છે.

સુભાષ ચંદ્ર બોઝની પુત્રી અનિતા બોઝ ફાફે કહ્યું, નેતાજીના અવશેષોને ભારત લાવવાનો સમય આવી ગયો છે
સુભાષ ચંદ્ર બોઝની પુત્રી અનિતા બોઝ ફાફે કહ્યું, નેતાજીના અવશેષોને ભારત લાવવાનો સમય આવી ગયો છે

જસ્ટિસ મુખર્જી કમિશન ઑફ ઈન્ક્વાયરી આધુનિક ટેકનોલોજી સાથે DNA પરીક્ષણ હવે કરવામાં આવે છે, જો કે તેમના અવશેષોમાંથી DNA લેવામાં આવે. જે લોકો હજુ પણ 18 ઓગસ્ટ, 1945ના રોજ નેતાજીના મૃત્યુ પર શંકા કરે છે. તેઓ વૈજ્ઞાનિક પુરાવા મેળવી શકે છે કે, ટોક્યોના રેન્કોજી મંદિરમાં રાખવામાં આવેલા અવશેષો તેમના જ છે. નેતાજીના મૃત્યુની અંતિમ સત્તાવાર ભારતીય તપાસના (જસ્ટિસ મુખર્જી કમિશન ઑફ ઈન્ક્વાયરી) જોડાયેલ દસ્તાવેજો અનુસાર, રેન્કોજી મંદિરના પૂજારીઓ અને જાપાની સરકાર આવી તપાસ માટે સંમત થયા છે.

નેતાજીના મૃત્યુ અંગે રહ્યું છે રહસ્ય અકબંધ અનિતા બોઝ ફાફે કહ્યું કે, તો આખરે ચાલો આપણે તેમને ઘરે લાવવાની તૈયારી કરીએ. નેતાજીના જીવનમાં તેમના દેશની આઝાદીથી વધુ મહત્ત્વનું બીજું કંઈ નહોતું. વિદેશી શાસનથી મુક્ત ભારતમાં રહેવા કરતાં તેમની કોઈ મોટી ઈચ્છા નહોતી. હવે સમય આવી ગયો છે કે, ઓછામાં ઓછા તેમના અવશેષો ભારતની ધરતી પર પરત કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, નેતાજીના મૃત્યુ અંગે રહસ્ય અકબંધ રહ્યું છે. એવું માનવામાં આવે છે કે તાઇવાનમાં 18 ઓગસ્ટ 1945ના રોજ વિમાન દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું હતું. તપાસના બે પંચે કહ્યું છે કે, 18 ઓગસ્ટ, 1945ના રોજ તાઈપેઈમાં એક વિમાન દુર્ઘટનામાં નેતાજીનું મૃત્યુ થયું હતું, જ્યારે ત્રીજા તપાસ પંચે જણાવ્યું હતું કે, બોઝ હજી જીવિત છે. ફાફે કહ્યું કે, નેતાજીના એકમાત્ર સંતાન હોવાના કારણે, મારી ફરજ છે કે હું એ સુનિશ્ચિત કરું કે, સ્વતંત્ર ભારતમાં પાછા ફરવાની તેમની હાર્દિક ઈચ્છા ઓછામાં ઓછી આ રીતે પૂર્ણ થાય અને તેમના સન્માનમાં યોગ્ય સમારોહનું આયોજન કરવામાં આવે.

આ પણ વાંચો નીતિશ કેબિનેટના શપથ ગ્રહણ, તેજ પ્રતાપ સહિત આ ધારાસભ્યોએ પ્રધાન તરીકે લીધા શપથ

બોઝ હજુ સુધી તેમની માતૃભૂમિ પરત ફર્યા નથી ભારતની આઝાદીના 75 વર્ષ પછી પણ સ્વતંત્રતા સંગ્રામના મુખ્ય હીરો પૈકીના એક બોઝ હજુ સુધી તેમની માતૃભૂમિ પરત ફર્યા નથી. ફાફે એમ પણ કહ્યું કે, તમામ ભારતીય, પાકિસ્તાની અને બાંગ્લાદેશી જેઓ હવે આઝાદીમાં જીવી શકે છે તે બધા નેતાજીનો પરિવાર છે. હું તમને મારા ભાઈઓ અને બહેનો તરીકે સલામ કરું છું અને હું તમને વિનંતી કરું છું કે તમે નેતાજીને ઘરે પાછા લાવવાના તમારા પ્રયત્નોને સમર્થન આપો.

નવી દિલ્હી નેતાજી સુભાષ ચંદ્ર બોઝની (Netaji Subhash Chandra Bose) પુત્રી અનિતા બોઝ ફાફે કહ્યું કે, પિતાના અવશેષો ભારત (Anita Bose Fafe requested to bring her fathers mortal remains to India) લાવવાનો હવે સમય આવી ગયો છે. આ સાથે તેમણે કહ્યું કે, DNA ટેસ્ટ એવા લોકોનો જવાબ આપી શકે છે જેમને 18 ઓગસ્ટ 1945ના રોજ નેતાજીના મૃત્યુ અંગે હજુ પણ શંકા છે. ઓસ્ટ્રિયામાં જન્મેલા ફાફ હવે જર્મનીમાં રહે છે.

આ પણ વાંચો અટલ બિહારી વાજપેયીની ચોથી પુણ્યતિથિએ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ

ટોક્યોના રેનકોજી મંદિરમાં રાખવામાં આવ્યા છે નેતાજીના અવશેષો DNA ટેસ્ટ વૈજ્ઞાનિક પુરાવા આપી શકે છે કે ટોક્યોના રેનકોજી મંદિરમાં રાખવામાં આવેલા નેતાજીના અવશેષો અને જાપાન સરકારે આ અંગે સંમતિ આપી છે. નેતાજીના એકમાત્ર સંતાન ફાફે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમના પિતા સ્વતંત્રતાના આનંદનો અનુભવ કરવા માટે જીવ્યા ન હોવાથી ઓછામાં ઓછા તેમના અવશેષો ભારતની ધરતી પર પરત કરવાનો સમય આવી ગયો છે.

સુભાષ ચંદ્ર બોઝની પુત્રી અનિતા બોઝ ફાફે કહ્યું, નેતાજીના અવશેષોને ભારત લાવવાનો સમય આવી ગયો છે
સુભાષ ચંદ્ર બોઝની પુત્રી અનિતા બોઝ ફાફે કહ્યું, નેતાજીના અવશેષોને ભારત લાવવાનો સમય આવી ગયો છે

જસ્ટિસ મુખર્જી કમિશન ઑફ ઈન્ક્વાયરી આધુનિક ટેકનોલોજી સાથે DNA પરીક્ષણ હવે કરવામાં આવે છે, જો કે તેમના અવશેષોમાંથી DNA લેવામાં આવે. જે લોકો હજુ પણ 18 ઓગસ્ટ, 1945ના રોજ નેતાજીના મૃત્યુ પર શંકા કરે છે. તેઓ વૈજ્ઞાનિક પુરાવા મેળવી શકે છે કે, ટોક્યોના રેન્કોજી મંદિરમાં રાખવામાં આવેલા અવશેષો તેમના જ છે. નેતાજીના મૃત્યુની અંતિમ સત્તાવાર ભારતીય તપાસના (જસ્ટિસ મુખર્જી કમિશન ઑફ ઈન્ક્વાયરી) જોડાયેલ દસ્તાવેજો અનુસાર, રેન્કોજી મંદિરના પૂજારીઓ અને જાપાની સરકાર આવી તપાસ માટે સંમત થયા છે.

નેતાજીના મૃત્યુ અંગે રહ્યું છે રહસ્ય અકબંધ અનિતા બોઝ ફાફે કહ્યું કે, તો આખરે ચાલો આપણે તેમને ઘરે લાવવાની તૈયારી કરીએ. નેતાજીના જીવનમાં તેમના દેશની આઝાદીથી વધુ મહત્ત્વનું બીજું કંઈ નહોતું. વિદેશી શાસનથી મુક્ત ભારતમાં રહેવા કરતાં તેમની કોઈ મોટી ઈચ્છા નહોતી. હવે સમય આવી ગયો છે કે, ઓછામાં ઓછા તેમના અવશેષો ભારતની ધરતી પર પરત કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, નેતાજીના મૃત્યુ અંગે રહસ્ય અકબંધ રહ્યું છે. એવું માનવામાં આવે છે કે તાઇવાનમાં 18 ઓગસ્ટ 1945ના રોજ વિમાન દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું હતું. તપાસના બે પંચે કહ્યું છે કે, 18 ઓગસ્ટ, 1945ના રોજ તાઈપેઈમાં એક વિમાન દુર્ઘટનામાં નેતાજીનું મૃત્યુ થયું હતું, જ્યારે ત્રીજા તપાસ પંચે જણાવ્યું હતું કે, બોઝ હજી જીવિત છે. ફાફે કહ્યું કે, નેતાજીના એકમાત્ર સંતાન હોવાના કારણે, મારી ફરજ છે કે હું એ સુનિશ્ચિત કરું કે, સ્વતંત્ર ભારતમાં પાછા ફરવાની તેમની હાર્દિક ઈચ્છા ઓછામાં ઓછી આ રીતે પૂર્ણ થાય અને તેમના સન્માનમાં યોગ્ય સમારોહનું આયોજન કરવામાં આવે.

આ પણ વાંચો નીતિશ કેબિનેટના શપથ ગ્રહણ, તેજ પ્રતાપ સહિત આ ધારાસભ્યોએ પ્રધાન તરીકે લીધા શપથ

બોઝ હજુ સુધી તેમની માતૃભૂમિ પરત ફર્યા નથી ભારતની આઝાદીના 75 વર્ષ પછી પણ સ્વતંત્રતા સંગ્રામના મુખ્ય હીરો પૈકીના એક બોઝ હજુ સુધી તેમની માતૃભૂમિ પરત ફર્યા નથી. ફાફે એમ પણ કહ્યું કે, તમામ ભારતીય, પાકિસ્તાની અને બાંગ્લાદેશી જેઓ હવે આઝાદીમાં જીવી શકે છે તે બધા નેતાજીનો પરિવાર છે. હું તમને મારા ભાઈઓ અને બહેનો તરીકે સલામ કરું છું અને હું તમને વિનંતી કરું છું કે તમે નેતાજીને ઘરે પાછા લાવવાના તમારા પ્રયત્નોને સમર્થન આપો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.