ETV Bharat / bharat

શિવ શિષ્ય પરિવારના સ્થાપક સાહેબ શ્રી હરીન્દ્રાનંદનું રાંચીમાં નિધન

author img

By

Published : Sep 4, 2022, 7:25 AM IST

Updated : Sep 4, 2022, 9:22 AM IST

શિવ શિષ્ય પરિવારના સ્થાપક સાહેબ શ્રી હરીન્દ્રાનંદનું રાંચીમાં નિધન થયું. હાર્ટ એટેક આવતા તેમને રાંચીની પારસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને અંતિમ શ્વાસ લિધા હતા. shiv shishya pariwar founder sahab harindranand Die, Saheb Shri Harindrananda died of a heart attack, sahab harindranand passed away in ranchi

હરીન્દ્રાનંદનું રાંચીમાં નિધન
હરીન્દ્રાનંદનું રાંચીમાં નિધન

રાંચી : શિવ શિષ્ય પરિવારના સંસ્થાપક સાહેબ શ્રી હરીન્દ્રાનંદનું નિધન થયું(sahab harindranand passed away in ranchi). તેમણે રાંચીની પારસ હોસ્પિટલમાં બપોરે 3 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા(Sahab Harindranand breathed his last Paras Hospital). તેમના પાર્થિવ દેહને આજે સાંજે 5 વાગ્યા સુધી તેમના ધ્રુવા સ્થિત નિવાસસ્થાને લોકોના દર્શન માટે રાખવામાં આવશે. તેમના નિધનથી તેમના સમર્થકોમાં શોકની લહેર છે.

હરીન્દ્રાનંદનું નિધન શિવ શિષ્ય પરિવારના સંસ્થાપક સાહબ હરીન્દ્રાનંદને હાર્ટ એટેક પછી ગંભીર હાલતમાં રાંચીની પારસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જણાવાયું હતું. તેમની હાલત જોઈને ડોક્ટરે તેમને આઈસીયુમાં રાખ્યા હતા. સારવાર દરમિયાન, તેમણે શનિવારે બપોરે 3 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.

હાર્ટ એટેકનો બન્યા શિકાર બાબા હરીન્દ્રાનંદના બીમાર હોવાની માહિતી મળતા જ દેશભરમાંથી મોટી સંખ્યામાં અનુયાયીઓ પારસ હોસ્પિટલ પહોંચવા લાગ્યા હતા. દરેક વ્યક્તિ તેની તબિયત વિશે જાણવા માંગતી હતી. બુધવારે રાત્રે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને છાતીમાં તીવ્ર દુખાવો થઇ રહ્યો હતો. જે બાદ તેમને ગુરુવારે સવારે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ બાયપાસ સર્જરી અથવા એન્જિયોપ્લાસ્ટી બાદ જણાવ્યું હતું કે, સાહેબ શ્રી હરીન્દ્રાનંદ જીના કાર્ડિયાક એન્ઝાઇમ્સ વધી ગયા છે અને તેના કારણે તેમને છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે.

શિવ શિષ્ય પરિવાર વિશે જાણો શિવ શિષ્ય પરિવાર લોકોને આધ્યાત્મિક ચળવળ સાથે જોડે છે. દેશભરમાં શિવ શિષ્ય પરિવારના લાખો અનુયાયીઓ છે. તેમનું મંડળ મોટાભાગે ગ્રામ્ય વિસ્તારોમાં ચાલે છે. હરીન્દ્રાનંદ બિહાર વહીવટી સેવાના અધિકારી હતા. તેઓ ઝારખંડ સરકારમાં જોઈન્ટ સેક્રેટરીના પદ પરથી નિવૃત્ત થયા હતી. તેમણે કહ્યું કે, શિવ હજુ પણ ગુરુ છે, લાખો લોકો તેમની આધ્યાત્મિક ચળવળમાં જોડાતા ગયા છે.

રાંચી : શિવ શિષ્ય પરિવારના સંસ્થાપક સાહેબ શ્રી હરીન્દ્રાનંદનું નિધન થયું(sahab harindranand passed away in ranchi). તેમણે રાંચીની પારસ હોસ્પિટલમાં બપોરે 3 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા(Sahab Harindranand breathed his last Paras Hospital). તેમના પાર્થિવ દેહને આજે સાંજે 5 વાગ્યા સુધી તેમના ધ્રુવા સ્થિત નિવાસસ્થાને લોકોના દર્શન માટે રાખવામાં આવશે. તેમના નિધનથી તેમના સમર્થકોમાં શોકની લહેર છે.

હરીન્દ્રાનંદનું નિધન શિવ શિષ્ય પરિવારના સંસ્થાપક સાહબ હરીન્દ્રાનંદને હાર્ટ એટેક પછી ગંભીર હાલતમાં રાંચીની પારસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જણાવાયું હતું. તેમની હાલત જોઈને ડોક્ટરે તેમને આઈસીયુમાં રાખ્યા હતા. સારવાર દરમિયાન, તેમણે શનિવારે બપોરે 3 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.

હાર્ટ એટેકનો બન્યા શિકાર બાબા હરીન્દ્રાનંદના બીમાર હોવાની માહિતી મળતા જ દેશભરમાંથી મોટી સંખ્યામાં અનુયાયીઓ પારસ હોસ્પિટલ પહોંચવા લાગ્યા હતા. દરેક વ્યક્તિ તેની તબિયત વિશે જાણવા માંગતી હતી. બુધવારે રાત્રે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને છાતીમાં તીવ્ર દુખાવો થઇ રહ્યો હતો. જે બાદ તેમને ગુરુવારે સવારે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ બાયપાસ સર્જરી અથવા એન્જિયોપ્લાસ્ટી બાદ જણાવ્યું હતું કે, સાહેબ શ્રી હરીન્દ્રાનંદ જીના કાર્ડિયાક એન્ઝાઇમ્સ વધી ગયા છે અને તેના કારણે તેમને છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે.

શિવ શિષ્ય પરિવાર વિશે જાણો શિવ શિષ્ય પરિવાર લોકોને આધ્યાત્મિક ચળવળ સાથે જોડે છે. દેશભરમાં શિવ શિષ્ય પરિવારના લાખો અનુયાયીઓ છે. તેમનું મંડળ મોટાભાગે ગ્રામ્ય વિસ્તારોમાં ચાલે છે. હરીન્દ્રાનંદ બિહાર વહીવટી સેવાના અધિકારી હતા. તેઓ ઝારખંડ સરકારમાં જોઈન્ટ સેક્રેટરીના પદ પરથી નિવૃત્ત થયા હતી. તેમણે કહ્યું કે, શિવ હજુ પણ ગુરુ છે, લાખો લોકો તેમની આધ્યાત્મિક ચળવળમાં જોડાતા ગયા છે.

Last Updated : Sep 4, 2022, 9:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.