ETV Bharat / bharat

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર... - Politics

દેશ-દુનિયા, રમત-ગમત, મનોરંજન અને રાજનીતિમાં આજે શું છે ખાસ સમાચાર, ઈટીવી ભારત પર જુઓ માત્ર એક ક્લિકમાં…

news
NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર...
author img

By

Published : May 7, 2021, 7:27 AM IST

  • મહેસાણાના જાણીતા યાત્રાધામ બહુચરાજીમાં 10 દિવસના સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવ્યું
    ambaji
    મહેસાણાના જાણીતા યાત્રાધામ બહુચરાજીમાં 10 દિવસના સ્વૈચ્છિક લોકડાઉન

બહુચરાજીમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. બહુચરાજીમાં ગ્રામ પંચાયત અને વેપારી એસોસીએશને સાથે મળીને આ નિર્ણય કર્યો છે. જેના કારણે હવે 7 મેથી 10 દિવસ માટે બહુચરાજીમાં બજારો બંધ રહેશે.

  • રાજ્યના ગૃહપ્રધાન કોરોનાની પરિસ્થિતિ અંગે ખેડા જિલ્લાની કરશે ખાસ મુલાકાત
    gujrat
    રાજ્યના ગૃહપ્રધાન કોરોનાની પરિસ્થિતિ અંગે ખેડા જિલ્લાની કરશે ખાસ મુલાકાત

આજે ગૃહપ્રધાન પ્રદિપ સિંહ જાડેજા ખેડા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો નડીઆદ નગરપાલિકા અને અન્ય પાલિકાઓના હોદેદારો સાથે બેઠક કરશે અને નડિયાદ સિવિલ હોસ્પિટલ અને વડતાલ કોવિડ કેરની મુલાકાત લેશે

  • આજથી દિલ્હીની તમામ સરકારી હોસ્પિટલોમાં 24 ×7 નો ઝડપી એન્ટિજેન પરીક્ષણ કરવામાં આવશે, આદેશ જારી કરાયો
    dheli
    આજથી દિલ્હીની તમામ સરકારી હોસ્પિટલોમાં 24 ×7 નો ઝડપી એન્ટિજેન પરીક્ષણ કરવામાં આવશે

પાટનગર દિલ્હીમાં કોરોના ચેપ દરમાં હવે ગત સપ્તાહની તુલનામાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ કોરોનાની તીવ્રતા હજી પણ અકબંધ છે. દરમિયાન, દિલ્હી સરકારે તેની પરીક્ષણ અને ટ્રેકિંગ નીતિને આગળ વધારતી વખતે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

  • આજથી 17 મેની સવાર સુધી જનતા કર્ફ્યુ, આયુષ્માન કાર્ડ ધારકોને મફત સારવાર મળશે
    mady pradesh
    આજથી 17 મેની સવાર સુધી જનતા કર્ફ્યુ

સીએમ ચૌહાણે રાજ્યના લોકોને સંબોધન કરતાં કહ્યું કે કોરોનાના વધતા જતા કેસોને જોતાં કોરોના કર્ફ્યુમાં 17 મે સુધી વધારો કરવામાં આવ્યો છે. ગામોમાં વધી રહેલા ચેપને ધ્યાનમાં રાખીને, દરેક ગામમાં બે ટીમો બનાવવામાં આવશે, જો ગામોમાં ચેપ બંધ ન થાય તો પરિસ્થિતિ ભયાનક બની જશે. વળી, મુખ્યમંત્રીએ કહ્યું કે આયુષ્માન કાર્ડ ધારકોને મફત સારવાર આપવામાં આવશે.

  • તમિળનાડુ: સ્ટાલિન આજે શપથ ગ્રહણ કરશે, કેબિનેટમાં 34 સભ્યો હશે
    election
    તમિળનાડુ: સ્ટાલિન આજે શપથ ગ્રહણ કરશે

ડીએમકેના વડા એમ કે સ્ટાલિન શુક્રવારે તામિલનાડુમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેમના સિવાય મંત્રીમંડળમાં 33 સભ્યો હશે. પીઢ અને વરિષ્ઠ નેતા દુરૈમૂરુગમ ઉપરાંત લગભગ 12 નવા સભ્યો પહેલીવાર પ્રધાન બનશે.

  • રીલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ ઇઝરાયેલની એક ટીમને ભારત બોલાવવા માટે કેન્દ્ર સરકાર પાસે વિશેષ મંજૂરી માંગી
    rel
    રીલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ ઇઝરાયેલની એક ટીમને ભારત બોલાવવા માટે કેન્દ્ર સરકાર પાસે વિશેષ મંજૂરી માંગી

ઇઝરાયેલની આ ટીમ ભારત આવીને રેપિડ કોવિડ-19 આઈડેન્ટિફિકેશન સોલ્યૂશનને (Rapid Covid-19 Identification Solution)સ્થાપિત કરશે. જેનાથી દેશમાં કોરોના ટેસ્ટિંગ આસાનીથી અને ઝડપથી થઇ શકશે. કંપની આ માટે લોકોને પ્રશિક્ષણ પણ આપશે.

  • કોરોનાની પ્રથમ લહેરને ખાળનારા ન્યુઝિલેન્ડના વડાંપ્રધાન જેસિન્ડા અર્ડર્ન લગ્નબંધનમાં બંધાશે
    mer
    ન્યુઝિલેન્ડના વડાંપ્રધાન જેસિન્ડા અર્ડર્ન લગ્નબંધનમાં બંધાશે

કોરોનાની પ્રથમ લહેર પર ઝડપથી કાબુ મેળવનારા દેશ ન્યુઝિલેન્ડના વડાંપ્રધાન જેસિન્ડા હવે લગ્નબંધનમાં બંધાશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ન્યુઝિલેન્ડના વડાંપ્રધાન જેસિન્ડા અર્ડર્ને ઉનાળા દરમિયાન લગ્ન કરવાનું આયોજન કર્યુ છે.

  • પૃથ્વી શો ટેસ્ટ ટીમમાં વાપસી કરશે, આજે ટીમ ઈન્ડિયાની પસંદગી
    cricket
    પૃથ્વી શો ટેસ્ટ ટીમમાં વાપસી કરશે

શુક્રવારે ઇંગ્લેન્ડના ચાર મહિનાના લાંબા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી કરવામાં આવશે. કોવિડ -19 ના વધતા જતા કેસોને કારણે બીસીસીઆઈ ટૂર માટે મોટી 30-સભ્યોની ટુકડીની પસંદગી કરશે.

  • ઈંગ્લેન્ડમાં રમાય શકે IPLની બાકીની સીઝન: 4 ક્લબે ટૂર્નામેન્ટ કરાવવાનો પ્રસ્તાવ રાખ્યો, સપ્ટેમ્બરના છેલ્લા 2 સપ્તાહમાં રમાડવામાં આવી શકે છે
    ipl
    4 ક્લબે ટૂર્નામેન્ટ કરાવવાનો પ્રસ્તાવ રાખ્યો, સપ્ટેમ્બરના છેલ્લા 2 સપ્તાહમાં રમાડવામાં આવી શકે છે

કોરોનાને કારણે IPL 2021 સીઝનને અધવચ્ચેથી જ સસ્પેન્ડ કરી દેવાઈ છે. ટૂર્નામેન્માં અત્યાર સુધીમીં માત્ર 29 મેચ રમાઈ જ્યારે 31 મુકાબલા બાકી છે. આ વચ્ચે ઈંગ્લેન્ડના 4 કાઉન્ટી ક્લબ મિડલસેક્સ, સરે, વારવિકશાયર અને લંકાશાયરે ટૂર્નામેન્ટ કરાવવાનો પ્રસ્તાવ રાખ્યો છે.

  • ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરનો આજે જન્મદિવસ
    birthday
    ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરનો આજે જન્મદિવસ

આજે રવીન્દ્રનાથ ટાગોરનો 160 મો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે. રવીન્દ્રનાથ ટાગોરનો જન્મ 7 મે 1861 ના રોજ કોલકાતામાં થયો હતો. ગુરુદેવએ ભારતનું રાષ્ટ્રગીત 'જન-ગન-મન' બનાવ્યું હતું. મહાત્મા ગાંધીએ રવિન્દ્ર જી ને 'ગુરુદેવ' ની ઉપાધિ આપી હતી.

  • મહેસાણાના જાણીતા યાત્રાધામ બહુચરાજીમાં 10 દિવસના સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવ્યું
    ambaji
    મહેસાણાના જાણીતા યાત્રાધામ બહુચરાજીમાં 10 દિવસના સ્વૈચ્છિક લોકડાઉન

બહુચરાજીમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. બહુચરાજીમાં ગ્રામ પંચાયત અને વેપારી એસોસીએશને સાથે મળીને આ નિર્ણય કર્યો છે. જેના કારણે હવે 7 મેથી 10 દિવસ માટે બહુચરાજીમાં બજારો બંધ રહેશે.

  • રાજ્યના ગૃહપ્રધાન કોરોનાની પરિસ્થિતિ અંગે ખેડા જિલ્લાની કરશે ખાસ મુલાકાત
    gujrat
    રાજ્યના ગૃહપ્રધાન કોરોનાની પરિસ્થિતિ અંગે ખેડા જિલ્લાની કરશે ખાસ મુલાકાત

આજે ગૃહપ્રધાન પ્રદિપ સિંહ જાડેજા ખેડા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો નડીઆદ નગરપાલિકા અને અન્ય પાલિકાઓના હોદેદારો સાથે બેઠક કરશે અને નડિયાદ સિવિલ હોસ્પિટલ અને વડતાલ કોવિડ કેરની મુલાકાત લેશે

  • આજથી દિલ્હીની તમામ સરકારી હોસ્પિટલોમાં 24 ×7 નો ઝડપી એન્ટિજેન પરીક્ષણ કરવામાં આવશે, આદેશ જારી કરાયો
    dheli
    આજથી દિલ્હીની તમામ સરકારી હોસ્પિટલોમાં 24 ×7 નો ઝડપી એન્ટિજેન પરીક્ષણ કરવામાં આવશે

પાટનગર દિલ્હીમાં કોરોના ચેપ દરમાં હવે ગત સપ્તાહની તુલનામાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ કોરોનાની તીવ્રતા હજી પણ અકબંધ છે. દરમિયાન, દિલ્હી સરકારે તેની પરીક્ષણ અને ટ્રેકિંગ નીતિને આગળ વધારતી વખતે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

  • આજથી 17 મેની સવાર સુધી જનતા કર્ફ્યુ, આયુષ્માન કાર્ડ ધારકોને મફત સારવાર મળશે
    mady pradesh
    આજથી 17 મેની સવાર સુધી જનતા કર્ફ્યુ

સીએમ ચૌહાણે રાજ્યના લોકોને સંબોધન કરતાં કહ્યું કે કોરોનાના વધતા જતા કેસોને જોતાં કોરોના કર્ફ્યુમાં 17 મે સુધી વધારો કરવામાં આવ્યો છે. ગામોમાં વધી રહેલા ચેપને ધ્યાનમાં રાખીને, દરેક ગામમાં બે ટીમો બનાવવામાં આવશે, જો ગામોમાં ચેપ બંધ ન થાય તો પરિસ્થિતિ ભયાનક બની જશે. વળી, મુખ્યમંત્રીએ કહ્યું કે આયુષ્માન કાર્ડ ધારકોને મફત સારવાર આપવામાં આવશે.

  • તમિળનાડુ: સ્ટાલિન આજે શપથ ગ્રહણ કરશે, કેબિનેટમાં 34 સભ્યો હશે
    election
    તમિળનાડુ: સ્ટાલિન આજે શપથ ગ્રહણ કરશે

ડીએમકેના વડા એમ કે સ્ટાલિન શુક્રવારે તામિલનાડુમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેમના સિવાય મંત્રીમંડળમાં 33 સભ્યો હશે. પીઢ અને વરિષ્ઠ નેતા દુરૈમૂરુગમ ઉપરાંત લગભગ 12 નવા સભ્યો પહેલીવાર પ્રધાન બનશે.

  • રીલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ ઇઝરાયેલની એક ટીમને ભારત બોલાવવા માટે કેન્દ્ર સરકાર પાસે વિશેષ મંજૂરી માંગી
    rel
    રીલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ ઇઝરાયેલની એક ટીમને ભારત બોલાવવા માટે કેન્દ્ર સરકાર પાસે વિશેષ મંજૂરી માંગી

ઇઝરાયેલની આ ટીમ ભારત આવીને રેપિડ કોવિડ-19 આઈડેન્ટિફિકેશન સોલ્યૂશનને (Rapid Covid-19 Identification Solution)સ્થાપિત કરશે. જેનાથી દેશમાં કોરોના ટેસ્ટિંગ આસાનીથી અને ઝડપથી થઇ શકશે. કંપની આ માટે લોકોને પ્રશિક્ષણ પણ આપશે.

  • કોરોનાની પ્રથમ લહેરને ખાળનારા ન્યુઝિલેન્ડના વડાંપ્રધાન જેસિન્ડા અર્ડર્ન લગ્નબંધનમાં બંધાશે
    mer
    ન્યુઝિલેન્ડના વડાંપ્રધાન જેસિન્ડા અર્ડર્ન લગ્નબંધનમાં બંધાશે

કોરોનાની પ્રથમ લહેર પર ઝડપથી કાબુ મેળવનારા દેશ ન્યુઝિલેન્ડના વડાંપ્રધાન જેસિન્ડા હવે લગ્નબંધનમાં બંધાશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ન્યુઝિલેન્ડના વડાંપ્રધાન જેસિન્ડા અર્ડર્ને ઉનાળા દરમિયાન લગ્ન કરવાનું આયોજન કર્યુ છે.

  • પૃથ્વી શો ટેસ્ટ ટીમમાં વાપસી કરશે, આજે ટીમ ઈન્ડિયાની પસંદગી
    cricket
    પૃથ્વી શો ટેસ્ટ ટીમમાં વાપસી કરશે

શુક્રવારે ઇંગ્લેન્ડના ચાર મહિનાના લાંબા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી કરવામાં આવશે. કોવિડ -19 ના વધતા જતા કેસોને કારણે બીસીસીઆઈ ટૂર માટે મોટી 30-સભ્યોની ટુકડીની પસંદગી કરશે.

  • ઈંગ્લેન્ડમાં રમાય શકે IPLની બાકીની સીઝન: 4 ક્લબે ટૂર્નામેન્ટ કરાવવાનો પ્રસ્તાવ રાખ્યો, સપ્ટેમ્બરના છેલ્લા 2 સપ્તાહમાં રમાડવામાં આવી શકે છે
    ipl
    4 ક્લબે ટૂર્નામેન્ટ કરાવવાનો પ્રસ્તાવ રાખ્યો, સપ્ટેમ્બરના છેલ્લા 2 સપ્તાહમાં રમાડવામાં આવી શકે છે

કોરોનાને કારણે IPL 2021 સીઝનને અધવચ્ચેથી જ સસ્પેન્ડ કરી દેવાઈ છે. ટૂર્નામેન્માં અત્યાર સુધીમીં માત્ર 29 મેચ રમાઈ જ્યારે 31 મુકાબલા બાકી છે. આ વચ્ચે ઈંગ્લેન્ડના 4 કાઉન્ટી ક્લબ મિડલસેક્સ, સરે, વારવિકશાયર અને લંકાશાયરે ટૂર્નામેન્ટ કરાવવાનો પ્રસ્તાવ રાખ્યો છે.

  • ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરનો આજે જન્મદિવસ
    birthday
    ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરનો આજે જન્મદિવસ

આજે રવીન્દ્રનાથ ટાગોરનો 160 મો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે. રવીન્દ્રનાથ ટાગોરનો જન્મ 7 મે 1861 ના રોજ કોલકાતામાં થયો હતો. ગુરુદેવએ ભારતનું રાષ્ટ્રગીત 'જન-ગન-મન' બનાવ્યું હતું. મહાત્મા ગાંધીએ રવિન્દ્ર જી ને 'ગુરુદેવ' ની ઉપાધિ આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.