ન્યુઝ ડેસ્ક : સત્ય નડેલા 2014થી માઈક્રોસોફ્ટના CEO છે. તેમના પુત્રનો ઈલાજ ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં ચાલી રહ્યો હતો. જૈનના મૃત્યુ બાદ હોસ્પિટલના સીઈઓ જેફ સ્પેરિંગે બોર્ડને એક સંદેશમાં જણાવ્યું હતું કે, 'જૈનને તેમની સંગીતની પસંદગી માટે યાદ કરવામાં આવશે.' તેમની શાનદાર મુસ્કાનથી તે દરેક વ્યક્તિને ખુશી મળતી હતી જે તેમને પ્રેમ કરતા હતા.
અપડેટ ચાલું છે...