ETV Bharat / bharat

આજનો ઇતિહાસ: 23 માર્ચ 1931ના રોજ ભગતસિંહ, રાજગુરુ, સુખદેવને ફાંસી અપાઈ - સુખદેવને બ્રિટિશરો દ્વારા ફાંસી

દેશ અને વિશ્વના ઇતિહાસમાં 23 માર્ચની તારીખે ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ નોંધાયેલી છે. પરંતુ, શહીદ ભગતસિંહ તેમજ તેના સાથી રાજગુરુ અને સુખદેવને બ્રિટિશરો દ્વારા ફાંસી આપવામાં આવી હતી. તે આજના દિવસની સૌથી મોટી અને મહત્વપૂર્ણ ઘટના છે, જેનો ભારતમાં ઇતિહાસ નોંધાયેલો છે.

23 માર્ચ 1931ના રોજ ભગતસિંહ, રાજગુરુ, સુખદેવને ફાંસી આપવામાં આવી હતી
23 માર્ચ 1931ના રોજ ભગતસિંહ, રાજગુરુ, સુખદેવને ફાંસી આપવામાં આવી હતી
author img

By

Published : Mar 23, 2021, 9:30 AM IST

Updated : Mar 23, 2021, 9:59 AM IST

  • વિશ્વમાં મહત્વપૂર્ણ ઘટનાઓ 23 માર્ચના રોજ નોંધાયેલી છે
  • સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી
  • 1956માં પાકિસ્તાન વિશ્વનું પ્રથમ ઇસ્લામિક પ્રજાસત્તાક બન્યું

નવી દિલ્હી: દેશ અને વિશ્વના ઇતિહાસમાં ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ 23 માર્ચના રોજ નોંધાયેલી છે. પરંતુ, ભગતસિંહ અને તેના સાથીઓ રાજગુરુ અને સુખદેવને ફાંસી એ ભારતના ઇતિહાસમાં નોંધાયેલા આ દિવસની સૌથી મોટી અને મહત્વપૂર્ણ ઘટનાઓ છે. 1931માં ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન, ક્રાંતિકારીઓ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને 23 માર્ચે જ ફાંસી આપવામાં આવી હતી. આંતરાષ્ટ્રીય સ્તરે 1956માં, 23 માર્ચે પાકિસ્તાન વિશ્વનું પ્રથમ ઇસ્લામિક પ્રજાસત્તાક બન્યું હતું.

આ પણ વાંચો: શૌર્યગાથા: ફિરોઝશાહ કોટલા કિલ્લામાં બેઠકથી લઈને બોમ્બ ફેંકવા સુધીની કહાની

દેશના ઇતિહાસમાં 23 માર્ચે નોંધાયેલી અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1351: મોહમ્મદ તુગલકનો ભત્રીજો ફિરોઝ શાહ તુગલક ત્રીજાએ ગાદી સંભાળી
  • 1757: ક્લાઇવએ ફ્રાંસના આધિપત્યથી ચંદ્રનગર છીનવ્યું.
  • 1880: ભારતીય સ્વતંત્રતા કાર્યકર બસંતી દેવીનો જન્મ.
  • 1910: સ્વાતંત્ર્ય સેનાની, ગંભીર વિચારક અને સમાજવાદી રાજકારણી ડો.રામ મનોહર લોહિયાનો જન્મ.
  • 1931: બ્રિટિશરોએ ભારતીય સ્વતંત્રતા ચળવળના ક્રાંતિકારીઓ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી આપી.
  • 1940: મુસ્લિમ લીગે પાકિસ્તાનના પ્રસ્તાવને મંજૂરી આપી.
  • 1956: પાકિસ્તાન વિશ્વનો પ્રથમ ઇસ્લામિક પ્રજાસત્તાક દેશ બન્યો.
  • 1986: દુર્ગાપુર શિબિરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની પ્રથમ મહિલા કંપનીની રચના કરવામાં આવી.
  • 1996: પ્રથમ સીધી રાષ્ટ્રપતિની ચૂંટણી તાઈવાનમાં થઈ, જેમાં લિ ટેંગ હુઇ રાષ્ટ્રપતિ બન્યા.
  • 2020: કોરોના વાયરસના 433 કેસ થયા, મહારાષ્ટ્ર, પંજાબમાં કર્ફ્યુ, ભારતના મોટાભાગના વિસ્તારોમાં લોકડાઉન.

આ પણ વાંચો: સાવરકર બાદ હવે ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવ માટે ભારતરત્નની માગ

  • વિશ્વમાં મહત્વપૂર્ણ ઘટનાઓ 23 માર્ચના રોજ નોંધાયેલી છે
  • સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી
  • 1956માં પાકિસ્તાન વિશ્વનું પ્રથમ ઇસ્લામિક પ્રજાસત્તાક બન્યું

નવી દિલ્હી: દેશ અને વિશ્વના ઇતિહાસમાં ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ 23 માર્ચના રોજ નોંધાયેલી છે. પરંતુ, ભગતસિંહ અને તેના સાથીઓ રાજગુરુ અને સુખદેવને ફાંસી એ ભારતના ઇતિહાસમાં નોંધાયેલા આ દિવસની સૌથી મોટી અને મહત્વપૂર્ણ ઘટનાઓ છે. 1931માં ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન, ક્રાંતિકારીઓ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને 23 માર્ચે જ ફાંસી આપવામાં આવી હતી. આંતરાષ્ટ્રીય સ્તરે 1956માં, 23 માર્ચે પાકિસ્તાન વિશ્વનું પ્રથમ ઇસ્લામિક પ્રજાસત્તાક બન્યું હતું.

આ પણ વાંચો: શૌર્યગાથા: ફિરોઝશાહ કોટલા કિલ્લામાં બેઠકથી લઈને બોમ્બ ફેંકવા સુધીની કહાની

દેશના ઇતિહાસમાં 23 માર્ચે નોંધાયેલી અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1351: મોહમ્મદ તુગલકનો ભત્રીજો ફિરોઝ શાહ તુગલક ત્રીજાએ ગાદી સંભાળી
  • 1757: ક્લાઇવએ ફ્રાંસના આધિપત્યથી ચંદ્રનગર છીનવ્યું.
  • 1880: ભારતીય સ્વતંત્રતા કાર્યકર બસંતી દેવીનો જન્મ.
  • 1910: સ્વાતંત્ર્ય સેનાની, ગંભીર વિચારક અને સમાજવાદી રાજકારણી ડો.રામ મનોહર લોહિયાનો જન્મ.
  • 1931: બ્રિટિશરોએ ભારતીય સ્વતંત્રતા ચળવળના ક્રાંતિકારીઓ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી આપી.
  • 1940: મુસ્લિમ લીગે પાકિસ્તાનના પ્રસ્તાવને મંજૂરી આપી.
  • 1956: પાકિસ્તાન વિશ્વનો પ્રથમ ઇસ્લામિક પ્રજાસત્તાક દેશ બન્યો.
  • 1986: દુર્ગાપુર શિબિરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની પ્રથમ મહિલા કંપનીની રચના કરવામાં આવી.
  • 1996: પ્રથમ સીધી રાષ્ટ્રપતિની ચૂંટણી તાઈવાનમાં થઈ, જેમાં લિ ટેંગ હુઇ રાષ્ટ્રપતિ બન્યા.
  • 2020: કોરોના વાયરસના 433 કેસ થયા, મહારાષ્ટ્ર, પંજાબમાં કર્ફ્યુ, ભારતના મોટાભાગના વિસ્તારોમાં લોકડાઉન.

આ પણ વાંચો: સાવરકર બાદ હવે ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવ માટે ભારતરત્નની માગ

Last Updated : Mar 23, 2021, 9:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.