ETV Bharat / bharat

ત્રણ રાજધાનીઓ પર કોર્ટનો નિર્ણય : આંધ્ર પ્રદેશના CM જગને કહ્યું - ન્યાયતંત્રએ 'તેની મર્યાદાઓ પાર કરી'

author img

By

Published : Mar 26, 2022, 10:00 AM IST

આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન રેડ્ડીએ (YS Jagan Mohan Reddy on HC verdict) ત્રણ રાજધાનીઓ પર કોર્ટનો નિર્ણય બાદ કહ્યું કે, શું ન્યાયતંત્ર કાયદો બનાવશે? પછી ત્રણ રાજધાનીઓ પર કોર્ટનો નિર્ણય. વિધાનસભાએ તેની મર્યાદા ઓળંગી (judiciary has crossed its limits) છે જે અનિચ્છનીય અને બિનજરૂરી હતી. તેમણે કહ્યું, "અમે આ ગૃહની કાર્યવાહી હાઈકોર્ટનું અપમાન કરવા માટે નથી ચલાવી રહ્યા."

JAGAN ON HC VERDICT ON 3 CAPITALS ISSUE
JAGAN ON HC VERDICT ON 3 CAPITALS ISSUE

અમરાવતી: આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન વાય.એસ. જગન મોહન રેડ્ડીએ ત્રણ રાજધાનીઓ પર કોર્ટનો નિર્ણય અંગે જણાવ્યું (YS Jagan Mohan Reddy on HC verdict) હતું કે, સંઘીય ભાવનાની વિરુદ્ધ જતા ત્રણ રાજધાનીના મુદ્દા પર અવ્યવહારુ નિર્ણય લઈને "ન્યાયતંત્રએ તેની મર્યાદાઓ વટાવી છે" (judiciary has crossed its limits). તેમણે કહ્યું કે, 3 માર્ચે આંધ્રપ્રદેશ હાઈકોર્ટે આપેલો ચુકાદો "અમલ કરી શકાય નહીં". તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમની સરકાર ત્રણ અલગ-અલગ રાજધાનીઓ સ્થાપીને વિકેન્દ્રીકરણની યોજના સાથે આગળ વધશે કારણ કે તેનો કોઈ વિકલ્પ નથી.

આ પણ વાંચો : આંધ્ર પ્રદેશ હાઈકોર્ટનો નિર્ણય - CRDA એક્ટ હેઠળ અમરાવતી જ રહેશે રાજધાની

વિકેન્દ્રીકરણ અમારી નીતિ : રેડ્ડીએ વિધાનસભામાં ચર્ચા દરમિયાન કહ્યું કે, વિકેન્દ્રીકરણ અમારી નીતિ છે. રાજધાનીનો નિર્ણય આપણો અધિકાર અને જવાબદારી છે. મુખ્યપ્રધાને કહ્યું કે, મુખ્ય ન્યાયાધીશ પ્રશાંત કુમાર મિશ્રાની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેંચનો નિર્ણય "માત્ર બંધારણ પર જ નહીં, પરંતુ વિધાનસભાની સત્તાઓ પર પ્રશ્નો ઉઠાવવા જેવો હતો"(Questions on power of Assembly). તેમણે કહ્યું કે, આ સંઘીય ભાવના અને વિધાનસભાની સત્તાઓ વિરુદ્ધ છે.

વિધાનસભાનો કોઈ અર્થ રહેશે નહીં : રેડ્ડીએ કહ્યું કે, શું ન્યાયતંત્ર કાયદો બનાવશે ? તો પછી વિધાનસભાનો કોઈ અર્થ રહેશે નહીં. વિધાનસભાએ તેની મર્યાદા ઓળંગી છે જે અનિચ્છનીય અને બિનજરૂરી હતી. તેમણે કહ્યું, "અમે આ ગૃહની કાર્યવાહી હાઈકોર્ટનું અપમાન કરવા માટે ચલાવી રહ્યા નથી." અમને હાઈકોર્ટ માટે ખૂબ માન છે. તે જ સમયે, વિધાનસભાના સન્માન અને સત્તાઓનું રક્ષણ કરવાની જવાબદારી પણ વિધાનસભાની છે.

આ પણ વાંચો : ઝારખંડ હાઈકોર્ટે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યપ્રધાન રાવતને આપી નોટિસ

નોંધનીય છે કે, હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે, રાજ્યની વિધાનસભા રાજધાની સ્થાનાંતરિત કરવા, તેને બે અથવા ત્રણ ભાગોમાં વિભાજિત કરવા માટે બિલ લાવવા માટે "લાયકાત ધરાવતી નથી"

અમરાવતી: આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન વાય.એસ. જગન મોહન રેડ્ડીએ ત્રણ રાજધાનીઓ પર કોર્ટનો નિર્ણય અંગે જણાવ્યું (YS Jagan Mohan Reddy on HC verdict) હતું કે, સંઘીય ભાવનાની વિરુદ્ધ જતા ત્રણ રાજધાનીના મુદ્દા પર અવ્યવહારુ નિર્ણય લઈને "ન્યાયતંત્રએ તેની મર્યાદાઓ વટાવી છે" (judiciary has crossed its limits). તેમણે કહ્યું કે, 3 માર્ચે આંધ્રપ્રદેશ હાઈકોર્ટે આપેલો ચુકાદો "અમલ કરી શકાય નહીં". તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમની સરકાર ત્રણ અલગ-અલગ રાજધાનીઓ સ્થાપીને વિકેન્દ્રીકરણની યોજના સાથે આગળ વધશે કારણ કે તેનો કોઈ વિકલ્પ નથી.

આ પણ વાંચો : આંધ્ર પ્રદેશ હાઈકોર્ટનો નિર્ણય - CRDA એક્ટ હેઠળ અમરાવતી જ રહેશે રાજધાની

વિકેન્દ્રીકરણ અમારી નીતિ : રેડ્ડીએ વિધાનસભામાં ચર્ચા દરમિયાન કહ્યું કે, વિકેન્દ્રીકરણ અમારી નીતિ છે. રાજધાનીનો નિર્ણય આપણો અધિકાર અને જવાબદારી છે. મુખ્યપ્રધાને કહ્યું કે, મુખ્ય ન્યાયાધીશ પ્રશાંત કુમાર મિશ્રાની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેંચનો નિર્ણય "માત્ર બંધારણ પર જ નહીં, પરંતુ વિધાનસભાની સત્તાઓ પર પ્રશ્નો ઉઠાવવા જેવો હતો"(Questions on power of Assembly). તેમણે કહ્યું કે, આ સંઘીય ભાવના અને વિધાનસભાની સત્તાઓ વિરુદ્ધ છે.

વિધાનસભાનો કોઈ અર્થ રહેશે નહીં : રેડ્ડીએ કહ્યું કે, શું ન્યાયતંત્ર કાયદો બનાવશે ? તો પછી વિધાનસભાનો કોઈ અર્થ રહેશે નહીં. વિધાનસભાએ તેની મર્યાદા ઓળંગી છે જે અનિચ્છનીય અને બિનજરૂરી હતી. તેમણે કહ્યું, "અમે આ ગૃહની કાર્યવાહી હાઈકોર્ટનું અપમાન કરવા માટે ચલાવી રહ્યા નથી." અમને હાઈકોર્ટ માટે ખૂબ માન છે. તે જ સમયે, વિધાનસભાના સન્માન અને સત્તાઓનું રક્ષણ કરવાની જવાબદારી પણ વિધાનસભાની છે.

આ પણ વાંચો : ઝારખંડ હાઈકોર્ટે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યપ્રધાન રાવતને આપી નોટિસ

નોંધનીય છે કે, હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે, રાજ્યની વિધાનસભા રાજધાની સ્થાનાંતરિત કરવા, તેને બે અથવા ત્રણ ભાગોમાં વિભાજિત કરવા માટે બિલ લાવવા માટે "લાયકાત ધરાવતી નથી"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.