ETV Bharat / bharat

જમ્મુ કાશ્મીરના શોપિયામાં અથડામણ, 3 આતંકી ઠાર

author img

By

Published : Apr 9, 2021, 9:07 AM IST

Updated : Apr 9, 2021, 1:48 PM IST

દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લામાં અથડામણ દરમિયાન ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી.

jammu
jammu
  • જમ્મુ કાશ્મીરના શોપિયામાં અથડામણ
  • સુરક્ષા દળઓ 3 આતંકીને કર્યા ઠાર તો 1 સુરક્ષાકર્મી ઈજાગ્રસ્ત
  • આતંકીઓની ગોળીબારી સામે સેનાએ કરી જવાબી કાર્યવાહી

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં અથડામણ દરમિયાન ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે તો બીજી તરફ એક સુરક્ષાકર્મી પણ ઈજાગ્રસ્ત થયાં છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી.

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરના શોપિયાં એન્કાઉન્ટરમાં 4 આતંકી ઠાર, 1 જવાન ઈજાગ્રસ્ત

સુરક્ષા દળોએ હાથ ધર્યું હતું સર્ચ ઓપરેશન

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બાબા મહોલ્લામાં આતંકવાદીઓની હાજરી અંગેની માહિતી મળ્યા બાદ એક સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

જમ્મુ કાશ્મીરના શોપિયામાં અથડામણ

તેમણે કહ્યું કે, આ દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ દીધું હતું, જેના પર સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી. અધિકારીએ જણાવ્યું કે, ગોળીબારમાં એક સુરક્ષા કર્મચારી ઈજાગ્રસ્ત થયો છે.

આ પણ વાંચો: શોપિયાં એન્કાઉન્ટરમાં 2 આતંકી ઠાર, 1 જવાન શહીદ

શોપિયા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીને કર્યા ઠાર

ઉલ્લેખનીય છે કે, 28 માર્ચના રોજ પોલીસ અને આતંકીઓ વચ્ચે અથડામણ થયું હતું. ત્યારે આ ગોળીબારમાં સેનાના ત્રણ જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળો દ્વારા સંયુક્ત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું. મૃત્યું પામેલા આતંકવાદી પાસેથી અમેરિકન હથિયારો એમ-4 કાર્બાઇન રાઇફલ્સ અને સ્ટીલની ગોળીઓ મળી આવી છે.

  • જમ્મુ કાશ્મીરના શોપિયામાં અથડામણ
  • સુરક્ષા દળઓ 3 આતંકીને કર્યા ઠાર તો 1 સુરક્ષાકર્મી ઈજાગ્રસ્ત
  • આતંકીઓની ગોળીબારી સામે સેનાએ કરી જવાબી કાર્યવાહી

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં અથડામણ દરમિયાન ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે તો બીજી તરફ એક સુરક્ષાકર્મી પણ ઈજાગ્રસ્ત થયાં છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી.

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરના શોપિયાં એન્કાઉન્ટરમાં 4 આતંકી ઠાર, 1 જવાન ઈજાગ્રસ્ત

સુરક્ષા દળોએ હાથ ધર્યું હતું સર્ચ ઓપરેશન

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બાબા મહોલ્લામાં આતંકવાદીઓની હાજરી અંગેની માહિતી મળ્યા બાદ એક સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

જમ્મુ કાશ્મીરના શોપિયામાં અથડામણ

તેમણે કહ્યું કે, આ દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ દીધું હતું, જેના પર સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી. અધિકારીએ જણાવ્યું કે, ગોળીબારમાં એક સુરક્ષા કર્મચારી ઈજાગ્રસ્ત થયો છે.

આ પણ વાંચો: શોપિયાં એન્કાઉન્ટરમાં 2 આતંકી ઠાર, 1 જવાન શહીદ

શોપિયા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીને કર્યા ઠાર

ઉલ્લેખનીય છે કે, 28 માર્ચના રોજ પોલીસ અને આતંકીઓ વચ્ચે અથડામણ થયું હતું. ત્યારે આ ગોળીબારમાં સેનાના ત્રણ જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળો દ્વારા સંયુક્ત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું. મૃત્યું પામેલા આતંકવાદી પાસેથી અમેરિકન હથિયારો એમ-4 કાર્બાઇન રાઇફલ્સ અને સ્ટીલની ગોળીઓ મળી આવી છે.

Last Updated : Apr 9, 2021, 1:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.