ETV Bharat / bharat

Arrest of Kalicharan Maharaj : કાલીચરણ મહારાજની ધરપકડ પર છત્તીસગઢ અને એમપી સરકાર આવી સામ સામે...

author img

By

Published : Dec 30, 2021, 12:44 PM IST

કાલીચરણ મહારાજની ધરપકડને(Arrest of Kalicharan Maharaj) લઈને બે રાજ્યોની સરકાર આમને-સામને આવી ગઈ છે. મધ્યપ્રદેશ સરકારે કાર્યવાહી દરમિયાન પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે શિવરાજ સરકાર છત્તીસગઢ પોલીસ(Shivraj Sarkar Chhattisgarh Police) પાસેથી સ્પષ્ટતા માંગશે.

Arrest of Kalicharan Maharaj : કાલીચરણ મહારાજની ધરપકડ પર છત્તીસગઢ અને એમપી સરકાર આમને-સામને
Arrest of Kalicharan Maharaj : કાલીચરણ મહારાજની ધરપકડ પર છત્તીસગઢ અને એમપી સરકાર આમને-સામને

ભોપાલ: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરનારા આરોપી કાલીચરણ મહારાજની ધરપકડને(Kalicharan Maharaj Comment on Mahatma Gandhi) લઈને બે રાજ્યોની સરકારો સામ સામે આવી ગઈ છે. મધ્યપ્રદેશ સરકારના ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રાએ આરોપ લગાવ્યો છે કે છત્તીસગઢ પોલીસે કાલીચરણ મહારાજની ધરપકડ(Arrest of Kalicharan Maharaj) દરમિયાન પ્રોટોકોલનું પાલન કર્યું ન હતું. છત્તીસગઢની કોંગ્રેસ સરકારે મધ્યપ્રદેશ પોલીસને જાણ કર્યા વિના કાલીચરણ મહારાજની ધરપકડ કરીને આંતર-રાજ્ય પ્રોટોકોલનું ઉલ્લંઘન(Chhattisgarh MP government on Kalicharan arrest) કર્યું છે. સરકારે ડીજીપીને છત્તીસગઢના ડીજીપી સાથે વાત કરવા અને ધરપકડની પ્રક્રિયા પર વાંધો દાખલ કરવા કહ્યું છે. આ સાથે ડીજીપી પાસેથી ખુલાસો માંગવાની સૂચના પણ આપવામાં આવી છે.

કાલીચરણ મહારાજને 24 કલાકમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે

નરોત્તમ મિશ્રાના નિવેદન(Statement by Home Minister Narottam Mishra) પર છત્તીસગઢના CM ભૂપેશ બઘેલે પ્રતિક્રિયા આપી છે. છત્તીસગઢ પોલીસે કાલીચરણ મહારાજના પરિવાર અને વકીલને તેની ધરપકડ અંગે જાણ કરી છે. કાલીચરણ મહારાજને 24 કલાકમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

મહાત્મા ગાંધી પર વાંધાજનક ટિપ્પણી

ઉલ્લેખનીય છે કે ધર્મ સંસદમાં મહાત્મા ગાંધી પર વાંધાજનક ટિપ્પણી(Comments on Mahatma Gandhi in Parliament) કરવાના આરોપી કાલીચરણ મહારાજને રાયપુર પોલીસે મધ્યપ્રદેશના ખજુરાહોથી વહેલી સવારે 4 વાગ્યે ધરપકડ કરી હતી. રાયપુરના એસપી પ્રશાંત અગ્રવાલે ધરપકડની પુષ્ટિ કરી હતી.

કાલીચરણ મહારાજ એક હોટલમાં રોકાયા હતા

તેમણે ઘટના અંગે માહિતી પણ આપી હતી કે, કાલીચરણ મહારાજ મધ્ય પ્રદેશના ખજુરાહોથી 25 કિમી દૂર બાગેશ્વર ધામ પાસે એક હોટલમાં રોકાયા હતા. છતરપુર કોર્ટમાં તેની હાજરી પછી, પોલીસ ટીમ તેને ગુરુવારે મોડી સાંજ સુધીમાં રાયપુર લાવશે. આ ઉપરાંત કાલીચરણ વિરુદ્ધ છત્તીસગઢની રાજધાની રાયપુરના ટિકરાપારા પોલીસ સ્ટેશનમાં મહાત્મા ગાંધી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ કેસ(Kalicharan Maharaj Case) પણ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ હરવા ફરવાની શોખીન અને તારક મહેતાની ફેન હીરા વેપારીની 12 વર્ષીય પુત્રી કુમારી આન્સી દીક્ષા લેશે

આ પણ વાંચોઃ Dharma Sansad 2021 : મહાત્મા ગાંધીને લઈને સ્ટેજ પરથી કરવામાં આવી ટિપ્પણી, સંતે કહ્યું- "આ સનાતમ ધર્મ હોય જ ના શકે"

ભોપાલ: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરનારા આરોપી કાલીચરણ મહારાજની ધરપકડને(Kalicharan Maharaj Comment on Mahatma Gandhi) લઈને બે રાજ્યોની સરકારો સામ સામે આવી ગઈ છે. મધ્યપ્રદેશ સરકારના ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રાએ આરોપ લગાવ્યો છે કે છત્તીસગઢ પોલીસે કાલીચરણ મહારાજની ધરપકડ(Arrest of Kalicharan Maharaj) દરમિયાન પ્રોટોકોલનું પાલન કર્યું ન હતું. છત્તીસગઢની કોંગ્રેસ સરકારે મધ્યપ્રદેશ પોલીસને જાણ કર્યા વિના કાલીચરણ મહારાજની ધરપકડ કરીને આંતર-રાજ્ય પ્રોટોકોલનું ઉલ્લંઘન(Chhattisgarh MP government on Kalicharan arrest) કર્યું છે. સરકારે ડીજીપીને છત્તીસગઢના ડીજીપી સાથે વાત કરવા અને ધરપકડની પ્રક્રિયા પર વાંધો દાખલ કરવા કહ્યું છે. આ સાથે ડીજીપી પાસેથી ખુલાસો માંગવાની સૂચના પણ આપવામાં આવી છે.

કાલીચરણ મહારાજને 24 કલાકમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે

નરોત્તમ મિશ્રાના નિવેદન(Statement by Home Minister Narottam Mishra) પર છત્તીસગઢના CM ભૂપેશ બઘેલે પ્રતિક્રિયા આપી છે. છત્તીસગઢ પોલીસે કાલીચરણ મહારાજના પરિવાર અને વકીલને તેની ધરપકડ અંગે જાણ કરી છે. કાલીચરણ મહારાજને 24 કલાકમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

મહાત્મા ગાંધી પર વાંધાજનક ટિપ્પણી

ઉલ્લેખનીય છે કે ધર્મ સંસદમાં મહાત્મા ગાંધી પર વાંધાજનક ટિપ્પણી(Comments on Mahatma Gandhi in Parliament) કરવાના આરોપી કાલીચરણ મહારાજને રાયપુર પોલીસે મધ્યપ્રદેશના ખજુરાહોથી વહેલી સવારે 4 વાગ્યે ધરપકડ કરી હતી. રાયપુરના એસપી પ્રશાંત અગ્રવાલે ધરપકડની પુષ્ટિ કરી હતી.

કાલીચરણ મહારાજ એક હોટલમાં રોકાયા હતા

તેમણે ઘટના અંગે માહિતી પણ આપી હતી કે, કાલીચરણ મહારાજ મધ્ય પ્રદેશના ખજુરાહોથી 25 કિમી દૂર બાગેશ્વર ધામ પાસે એક હોટલમાં રોકાયા હતા. છતરપુર કોર્ટમાં તેની હાજરી પછી, પોલીસ ટીમ તેને ગુરુવારે મોડી સાંજ સુધીમાં રાયપુર લાવશે. આ ઉપરાંત કાલીચરણ વિરુદ્ધ છત્તીસગઢની રાજધાની રાયપુરના ટિકરાપારા પોલીસ સ્ટેશનમાં મહાત્મા ગાંધી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ કેસ(Kalicharan Maharaj Case) પણ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ હરવા ફરવાની શોખીન અને તારક મહેતાની ફેન હીરા વેપારીની 12 વર્ષીય પુત્રી કુમારી આન્સી દીક્ષા લેશે

આ પણ વાંચોઃ Dharma Sansad 2021 : મહાત્મા ગાંધીને લઈને સ્ટેજ પરથી કરવામાં આવી ટિપ્પણી, સંતે કહ્યું- "આ સનાતમ ધર્મ હોય જ ના શકે"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.