ETV Bharat / bharat

ચાર ફૂટ બરફ ભરાતાં રોહતાંગ ખીણ બંધ કરાશે - LATEST NEWS OF Rohtang tunnel

કુલ્લુઃ જિલ્લાની રોહતાંગ ખીણમાં ચાર ફૂટથી વધુ બરફ ભરાઈ ગયો છે. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. Border Road Organizationના જણાવ્યાનુસાર રોહતાંગમાં બરફ ઓછો નહીં થાય તો ખીણને શિયાળા દરમિયાન બંધ રાખવામાં આવશે. જેથી આ વિસ્તારમાં લોકોને એપ્રિલથી મે મહિના સુધી બરફની વચ્ચે કેદ થઈને રહેવું પડશે. સ્થાનિકોએ 30થી નવેમ્બર સુધી આ ખીણની અવજવર ચાલું રાખવાની માગ કરી છે. જે અંગે BROએકોઈ જવાબ આપ્યો નથી.

ચાર ફૂટ ભરફ ભરાતાં રોહતાંગ ખીણ બંધ કરાશે
author img

By

Published : Nov 25, 2019, 2:18 PM IST

જિલ્લાની રોહતાંગ ખીણમાં ચાર ફૂટથી વધુ બરફ ભરાઈ ગયો છે. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. BROના જણાવ્યાનુસાર રોહતાંગમાં બરફ ઓછો નહીં થાય તો ખીણને શિયાળા દરમિયાન બંધ રાખવામાં આવશે. જેથી આ વિસ્તારમાં લોકોને એપ્રિલથી મે મહિના સુધી બરફની વચ્ચે કેદ થઈને રહેવું પડશે. સ્થાનિકો માત્ર એર સુવિધાથી જ મુસાફરી કરી શકશે. એ પણ યોગ્ય વાતાવરણ રહેશે તો.

ચાર ફૂટ ભરફ ભરાતાં રોહતાંગ ખીણ બંધ કરાશે

મળતી માહિતી પ્રમાણે, 30થી નવેમ્બર સુધી આ ખીણની અવજવર ચાલું રાખવાની માગ કરાઈ છે. પરંતુ BROએ આ અંગે કોઈ જવાબ આપ્યો નથી. એટલે જો BRO સ્થાનિકોની માગ નકારશે તો આજે બસ સેવાનો છેલ્લો દિવસે રહેશે.

જિલ્લાની રોહતાંગ ખીણમાં ચાર ફૂટથી વધુ બરફ ભરાઈ ગયો છે. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. BROના જણાવ્યાનુસાર રોહતાંગમાં બરફ ઓછો નહીં થાય તો ખીણને શિયાળા દરમિયાન બંધ રાખવામાં આવશે. જેથી આ વિસ્તારમાં લોકોને એપ્રિલથી મે મહિના સુધી બરફની વચ્ચે કેદ થઈને રહેવું પડશે. સ્થાનિકો માત્ર એર સુવિધાથી જ મુસાફરી કરી શકશે. એ પણ યોગ્ય વાતાવરણ રહેશે તો.

ચાર ફૂટ ભરફ ભરાતાં રોહતાંગ ખીણ બંધ કરાશે

મળતી માહિતી પ્રમાણે, 30થી નવેમ્બર સુધી આ ખીણની અવજવર ચાલું રાખવાની માગ કરાઈ છે. પરંતુ BROએ આ અંગે કોઈ જવાબ આપ્યો નથી. એટલે જો BRO સ્થાનિકોની માગ નકારશે તો આજે બસ સેવાનો છેલ્લો દિવસે રહેશે.

Intro:
हवाई सेवा के सहारे अब लाहौल की जनताBody:

जिला कुल्‍लू के रोहतांग दर्रे में चार फीट से अधिक बर्फ जमा हो गई है। बीआरओ की माने तो वो अब रोहतांग दर्रे को बहाल नहीं किया जाएगा। बीआरओ रोहतांग बहाल नहीं करता है तो दर्रा अब सर्दियों के लिए बंद हो जाएगा। ऐसे में लाहुली लोग अप्रैल या मई माह के लिए बर्फ में कैद होकर रह जाएंगे। इनके पास हवाई यात्रा ही एकमात्र साधन रहेगा, लेकिन वह भी मौसम पर निर्भर रहता है। बीआरओ कंकरीट कार्य के चलते रोहतांग सुरंग से भी सेवाएं बंद करने जा रहा है। ऐसे में लाहुल के लोग अब सर्दी भर के लिए घाटी में बंद होने जा रहे हैं। लाहुल के लोगों को अब हवाई सेवा ही एकमात्र सहारा रह जाएगा। हालांकि लोग 30 नवंबर तक सुरंग से आवाजाही की मांग कर रहे हैं। बीआरओ की माने तो वह सोमवार से ही कंकरीट का कार्य शुरू करने जा रहा है। अगर बीआरओ लोगों के आग्रह को नहीं मानता है तो आज बस सेवा का भी आखिरी दिन है।

Conclusion:एसडीएम मनाली रमन घरसंगी ने बताया बीआरओ ने लिखित तौर पर आज ही सुरंग से वाहनों की आवाजाही की बात कही है। उन्होंने बताया बीआरओ के निर्देशानुसार कल से कोई वाहन रोहतांग सुरंग होकर नहीं जाएगा।
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.