ETV Bharat / bharat

કોરોના વાયરસ: વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠક - કોરોના વાયરસ ન્યૂઝ

કોરોના વાયરસને લઇને કેન્દ્રીય પ્રધાનમંડળની આજે સવારે 9:30 બેઠક યોજાશે. આ બેઠક વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કરવામાં આવશે. કોરોના વાયરસ ધીમે ધીમે દેશમાં ફેલાઈ રહ્યોં છે. દેશમાં અત્યાર સુધીમાં 6 કેસ સામે આવ્યાં છે.

narendra
કોરોના
author img

By

Published : Mar 4, 2020, 9:15 AM IST

નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાન મંડળની બેઠકમાં કોરોના વાયરસ જેવા ગંભીર મુદ્દે ચર્ચા કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં પણ કોરોના વાયરસના 6 કેસ સામે આવ્યાં છે.

કોરોના વાયરસના કારણે ચીનમાં અત્યાર સુધીમાં 3000થી વધુ લાકોના મોત થયા છે. ચીન સિવાય પણ દુનિયાના ઘણા દેશોમાં આ વાયરસનો કાળો કેર યથાવત છે.

નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાન મંડળની બેઠકમાં કોરોના વાયરસ જેવા ગંભીર મુદ્દે ચર્ચા કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં પણ કોરોના વાયરસના 6 કેસ સામે આવ્યાં છે.

કોરોના વાયરસના કારણે ચીનમાં અત્યાર સુધીમાં 3000થી વધુ લાકોના મોત થયા છે. ચીન સિવાય પણ દુનિયાના ઘણા દેશોમાં આ વાયરસનો કાળો કેર યથાવત છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.