ETV Bharat / bharat

ટ્રીપલ તલાક બિલઃ ઉલેમાએ નારાજગી વ્યક્ત કરી, કહ્યું- આવો કાયદો શરીયતમાં દખલ કરે છે - ત્રિપલ તલાક બિલ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે બહુચર્ચિત ટ્રીપલ તલાક બિલ ભલે લોકસભમાં પસાર કર્યુ હોય પરંતુ મુસ્લિમ ઉલેમાઓએ આ મુદ્દે સવાલ ઉઠાવ્યા છે. ઉલેમાઓએ જણાવ્યું કે, મુસ્લિમો કરતા આની વધુ જરૂરિયાત હિંદુ મહિલાઓને છે, પરંતુ સરકારને ફ્ક્ત મુસ્લિમ મહિલાઓની ચિંતા છે.

Tripple talaq bill
author img

By

Published : Jul 27, 2019, 11:20 AM IST

ઉલ્લેખનીય છે કે, લોકસભામાં ચોમાસા સત્રમાં ગુરૂવારે ટ્રીપલ તલાક બિલને ફરીથી પસાર કરવામાં આવ્યું છે. આ બાબતે દિવસભર ચર્ચા ચાલી હતી અને ત્યાર બાદ આ બિલ લોકસભમાં પાસ થઇ ગયું છે.

હેલ્થ યૂનિટી ઓર્ગેનાઇજેશનના તત્વધાનમાં ત્રિપલ તલાકને લઇને મુસ્લિમ ઉલેમાઓની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકની અધ્યક્ષતા મૌલાના મબોમ્મદ મૌલાના હુસૈન મદનીએ કરી હતી. આ બેઠકનું સંચાલન ઓર્ગેનાઇઝેશનના ચેરમેન એસ. કરીમે કર્યુ હતું.

મૌલાના ઇફ્કતારે જણાવ્યું કે આ બિલ લાવવા પાછળ સરકારનો ઉદ્દેશ શું છે, આ વાતનો ખ્યાલ નથી આવી રહ્યો. અને તલાકની વાત કરીએ તો મુસ્લિમ કરતા ગૈર મુસ્લિમ મહિલાઓ સાથે વધારે તલાક થાય છે.

ઉલ્લેખનીય છે કે, લોકસભામાં ચોમાસા સત્રમાં ગુરૂવારે ટ્રીપલ તલાક બિલને ફરીથી પસાર કરવામાં આવ્યું છે. આ બાબતે દિવસભર ચર્ચા ચાલી હતી અને ત્યાર બાદ આ બિલ લોકસભમાં પાસ થઇ ગયું છે.

હેલ્થ યૂનિટી ઓર્ગેનાઇજેશનના તત્વધાનમાં ત્રિપલ તલાકને લઇને મુસ્લિમ ઉલેમાઓની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકની અધ્યક્ષતા મૌલાના મબોમ્મદ મૌલાના હુસૈન મદનીએ કરી હતી. આ બેઠકનું સંચાલન ઓર્ગેનાઇઝેશનના ચેરમેન એસ. કરીમે કર્યુ હતું.

મૌલાના ઇફ્કતારે જણાવ્યું કે આ બિલ લાવવા પાછળ સરકારનો ઉદ્દેશ શું છે, આ વાતનો ખ્યાલ નથી આવી રહ્યો. અને તલાકની વાત કરીએ તો મુસ્લિમ કરતા ગૈર મુસ્લિમ મહિલાઓ સાથે વધારે તલાક થાય છે.

Intro:Body:

ત્રિપલ તલાક બિલ: ઉલેમાઓએ નારાજગી જાહેર કરી, કહ્યું આવો કાયદો શરીયતમાં દખલ કરે છે



Ulemas Expressed Displeasure Tripple talaq bill



New delhi, Displeasure Tripple talaq bill, ત્રિપલ તલાક બિલ, ઉલેમાઓની નારાજગી



નવી દિલ્હી: કેન્દ્ર સરકારે બહુચર્ચિત ત્રિપલ તલાક બિલ ભલે લોકસભમાં પસાર કર્યુ હોય પરતું મુસ્લિમ ઉલેમાઓએ આના પર સવાલ ઉઠાવ્યા છે. ઉલેમાઓએ જણાવ્યું છે કે, મુસ્લિમ આની વધુ જરુરત હિંદુ મહિલાઓને છે. પરંતુ સરકારને ફ્કત મુસ્લિમ મહિલાઓની ચિંતા છે.



ઉલ્લેખનીય છે કે, લોકસભામાં ચોમાસા સત્રમાં ગુરુવારે ત્રિપલ તલાક બિલને ફરીથી પસાર કરવામાં આવ્યું છે. આ બાબતે દિવસભર ચર્ચા ચાલી હતી અને ત્યાર બાદ આ બિલ લોકસભમાં પાસ થઇ ગયું છે. 



હેલ્થ યૂનિટી ઓર્ગેનાઇજેશનના તત્વધાનમાં ત્રિપલ તલાકને લઇને મુસ્લિમ ઉલેમાઓની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકની અધ્યક્ષતા મૌલાના મબોમ્મદ મૌલાના હુસૈન મદનીએ કરી હતી. આ બેઠકનું સંચાલન ઓર્ગેનાઇઝેશનના ચેરમેન એસ. કરીમે કર્યુ હતું. 



મૌલાના ઇફ્કતારે જણાવ્યું કે આ બિલ લાવવા પાછળ સરકારનો ઉદ્દેશ શું છે, આ વાતનો ખ્યાલ નથી આવી રહ્યો. અને તલાકની વાત કરીએ તો મુસ્લિમ કરતા ગૈર મુસ્લિમ મહિલાઓ સાથે વધારે તલાક થાય છે. 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.