ETV Bharat / bharat

​​​​​​​મહારાષ્ટ્રમાં પાટા પરથી ઉતરી માલગાડી, ભારે વરસાદથી ઘણી ટ્રેનો મોડી

મુંબઈઃ ભારે વરસાદના કારણે મહારાષ્ટ્રમાં એક રેલ અકસ્માત થયો છે. ડાઉન લાઈન પર જંબુંગ અને ઠાકુરવાડીની વચ્ચે એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. આ માલગાડી CRPO મધ્ય રેલવેની છે.

author img

By

Published : Jul 1, 2019, 11:46 AM IST

http://10.10.50.85:6060///finalout4/gujarat-nle/finalout/01-July-2019/3710696_ttt.mp4

માલગાડીના અમુક ડબ્બા પુરી રીતે પાટા પરથી પલટી ગયા હતા. હાલ સુધી જાનહાનિની કોઈ ખબર મળેલ નથી. મધ્ય રેલવે દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, પાટા પરથી ઉતરવાને કારણે લોકલ ટ્રેનો પર પ્રભાવ નહીં પડે. ભારે વરસાદને કારણે તેને થોડો સમય મોડી કરવામાં આવી શકે છે.

મુંબઈથી પુણે માટે રવાના થનારી ઈન્ટર સિટી ટ્રેનોનો સોમવારે સવારથી રદ કરવામાં આવી છે. પુણેથી મુંબઈ માટે લાંબા અંતરની ટ્રેનોને ઈગતપુરૂના માર્ગ પર ડાયવર્ડ કરવામાં આવશે. મુંબઈ ડિવીજનના પાલઘર વિસ્તારમાં રાત્રી દરમિયાન 361 મિમી વરસાદ થયો છે.

મહારાષ્ટ્રમાં પાટા પરથી ઉતરી માલગાડી

સવારે 4:00 કલાકથી સાંજના 5:00 કલાક વચ્ચે 100 મિમી લગાતાર વરસાદ વરસ્યો છે. મુંબઈ-અહમદાબાદ શતાબ્દી એક્સપ્રેસ સહિત અમુક ટ્રેનોની સુરક્ષાની દૃષ્ટિથી વિનિયમન કરવામાં આવેલ છે. પશ્વિમ રેલવેને પણ સૂચના જાહેર કરી છે. મુંબઈ ડિવીજનમાં પાલઘરમાં 4:30 કલાકથી પાટાઓ પર પાણીની માત્ર વધુ હોવાથી ટ્રેનોમે નિયંત્રિત કરવામાં આવેલ છે. પશ્વિમ રેલવેના વરિષ્ઠ અધિકારી સ્થિતિને નિયંત્રિત કરી રહ્યા છે અને સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

માલગાડીના અમુક ડબ્બા પુરી રીતે પાટા પરથી પલટી ગયા હતા. હાલ સુધી જાનહાનિની કોઈ ખબર મળેલ નથી. મધ્ય રેલવે દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, પાટા પરથી ઉતરવાને કારણે લોકલ ટ્રેનો પર પ્રભાવ નહીં પડે. ભારે વરસાદને કારણે તેને થોડો સમય મોડી કરવામાં આવી શકે છે.

મુંબઈથી પુણે માટે રવાના થનારી ઈન્ટર સિટી ટ્રેનોનો સોમવારે સવારથી રદ કરવામાં આવી છે. પુણેથી મુંબઈ માટે લાંબા અંતરની ટ્રેનોને ઈગતપુરૂના માર્ગ પર ડાયવર્ડ કરવામાં આવશે. મુંબઈ ડિવીજનના પાલઘર વિસ્તારમાં રાત્રી દરમિયાન 361 મિમી વરસાદ થયો છે.

મહારાષ્ટ્રમાં પાટા પરથી ઉતરી માલગાડી

સવારે 4:00 કલાકથી સાંજના 5:00 કલાક વચ્ચે 100 મિમી લગાતાર વરસાદ વરસ્યો છે. મુંબઈ-અહમદાબાદ શતાબ્દી એક્સપ્રેસ સહિત અમુક ટ્રેનોની સુરક્ષાની દૃષ્ટિથી વિનિયમન કરવામાં આવેલ છે. પશ્વિમ રેલવેને પણ સૂચના જાહેર કરી છે. મુંબઈ ડિવીજનમાં પાલઘરમાં 4:30 કલાકથી પાટાઓ પર પાણીની માત્ર વધુ હોવાથી ટ્રેનોમે નિયંત્રિત કરવામાં આવેલ છે. પશ્વિમ રેલવેના વરિષ્ઠ અધિકારી સ્થિતિને નિયંત્રિત કરી રહ્યા છે અને સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/train-derailed-in-maharashtra-1-1/na20190701101843931





महाराष्ट्र: पटरी से उतरी मालगाड़ी, भारी बारिश से कई ट्रेने लेट





मुंबई: भारी बारिश के चलते महाराष्ट्र में एक रेल हादसा हुआ है. डाउन लाइन पर जंबुंग और ठाकुरवाड़ी के बीच एक मालगाड़ी पटरी से उतर गई. ये मालगाड़ी सीआरपीओ, मध्य रेलवे की है.



माल गाड़ी के कुछ डिब्बे बुरी तरह पलट गए है. अब तक किसी के हताहत होने की कोई खबर सामने नहीं आई है.मध्य रेलवे की ओर से जारी जानकारी में कहा गया कि पटरी से उतरने के कारण लोकल ट्रेनें प्रभावित नहीं होंगी. हालांकि, भारी बारिश के कारण उन्हें थोड़ा विलंबित किया जा सकता है.



मुंबई से पुणे (नीचे की दिशा) के लिए रवाना होने वाली इंटर सिटी ट्रेनों को आज सुबह रद्द कर दिया गया है और पुणे से मुंबई के लिए लंबी दूरी की ट्रेनों को इगतपुरी के रास्ते डायवर्ट किया जाएगा.मुंबई डिवीजन के पालघर इलाके में रात के दौरान 361 मिमी बारिश हुई है. 



वहीं सुबह 4.00 बजे से शाम 5.00 बजे के बीच 100 मिमी लगातार बारिश हुई है. मुंबई- अहमदाबाद शताब्दी एक्सप्रेस सहित कुछ ट्रेनों को सुरक्षा की दृष्टि से विनियमित किया गया है.वहीं पश्चिमी रेलवे ने भी सूचना जारी की है. मुंबई डिवीजन में पालघर में 4.30 बजे से पटरियों पर जल जमाव को देखते हुए ट्रेनों को नियंत्रित किया गया है. पश्चिम रेलवे के वरिष्ठ अधिकारी स्थिति को नियंत्रित कर रहे हैं और स्थिति पर कड़ी नजर रखी जा रही है.

 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.