ETV Bharat / bharat

રિવ્યૂ પિટીશન પર બોલ્યા તોગડિયા, શિયાળુ સત્રમાં કાયદો બનાવી સરકાર મંદિર બનાવે

author img

By

Published : Nov 17, 2019, 8:58 PM IST

લખનૌ: આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ.પ્રવીણ તોગડીયાએ કહ્યું કે, ફરીથી રામજન્મભૂમિ મુદ્દાને લાંબો ખેંચવા કરતાં સારૂં રહેશે કે, સરકાર દ્વારા શિયાળુ સત્રમાં કાયદો બનાવી ઈતિહાસ રચવામાં આવે.

પ્રવિણ તોગડીયા

રામમંદિર અંગે સુપ્રીમ કોર્ટના 5 ન્યાયધીશોના ચુકાદામાં હવે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કહ્યું કે, તેઓ સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટીશન કરશે. જેને લઇને પ્રવીણ તોગડીયાએ નિવેદન આપ્યું છે.

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદનો પરિપત્ર
આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદનો પરિપત્ર

તોગડીયાએ કહ્યું કે, હવે ફરી રામ મંદિર કોર્ટના ચક્કર લગાવશે. આપણે તમામ લોકો વર્ષોથી માગ કરીએ છીએ કે, સંસદમાં કાયદો પાસ કરી ભવ્ય રામમંદિર અયોધ્યામાં બનાવવું જોઈએ. હવે સંસદનું શિયાળુ સત્ર શરૂ થવા જઇ રહ્યું છે. જેને ધ્યાનમાં રાખી સરકાર આ કાયદો પાસ કરાવે અને ભગવાન શ્રીરામને કોર્ટ તથા વિવાદોમાંથી મુક્તી અપાવે.

રામમંદિર અંગે સુપ્રીમ કોર્ટના 5 ન્યાયધીશોના ચુકાદામાં હવે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કહ્યું કે, તેઓ સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટીશન કરશે. જેને લઇને પ્રવીણ તોગડીયાએ નિવેદન આપ્યું છે.

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદનો પરિપત્ર
આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદનો પરિપત્ર

તોગડીયાએ કહ્યું કે, હવે ફરી રામ મંદિર કોર્ટના ચક્કર લગાવશે. આપણે તમામ લોકો વર્ષોથી માગ કરીએ છીએ કે, સંસદમાં કાયદો પાસ કરી ભવ્ય રામમંદિર અયોધ્યામાં બનાવવું જોઈએ. હવે સંસદનું શિયાળુ સત્ર શરૂ થવા જઇ રહ્યું છે. જેને ધ્યાનમાં રાખી સરકાર આ કાયદો પાસ કરાવે અને ભગવાન શ્રીરામને કોર્ટ તથા વિવાદોમાંથી મુક્તી અપાવે.

Intro:Wrap
ब्रेकिंग,
लखनऊ। अंतरराष्ट्रीय हिन्दू परिषद के राष्ट्रीय अध्यक्ष डॉ प्रवीण तोगड़िय ने कहा कि, फिर से श्रीरामजन्मभूमि मामले को लंबा खींचने से बेहतर होगा, सरकार शीत कालीन सत्र में इसे कानून बनाकर इतिहास रचे।

Body:राममंदिर पर मा. सर्वोच्च न्यायालय के 5 न्यायाधीशों के निर्णय पर अब ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड ने कहा है कि वे मा. सर्वोच्च न्यायालय में रिव्यु(पुनर्विचार) याचिका करेगी। अब फिर राम मंदिर लटकेगा न्यायालय के चक्कर में। हम सभी वर्षों से यही माँग करते रहें कि संसद में कानून पारित कर भव्य राममंदिर अयोध्या में रामजन्म स्थान पर बनवाएँ। अब संसद का शीतसत्र शुरू हो रहा है। अब तो यह कानून पारित करें सरकार और भगवान श्रीराम को न्यायालय के और विवादों के चक्करों से मुक्ति दें,,Conclusion:धीरज त्रिपाठी
9453099555

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.