ETV Bharat / bharat

તિહાડ જેલ પ્રશાસને નિર્ભયાના દોષીને પૂછ્યું, 'પરિવારને ક્યારે મળશો'

author img

By

Published : Feb 22, 2020, 12:03 PM IST

નિર્ભયા કેસના દોષીની પરિવાર સાથે મુલાકાત અંગે તિહાડ જેલના આધિકારીએ કહ્યું કે, 'પરિવારને ક્યારે મળશો'. ઉલ્લેખનીય છે કે, કોર્ટે નિર્ભયા સામૂહિક દુષ્કર્મ અને હત્યાના 4 દોષી માટે ડેથ વૉરન્ટ જાહેર કર્યું અને તમામ દોષીને 3 માર્ચે ફાંસી પર લટકાવવા આદેશ આપ્યો છે.

ETV BHARAT
તિહાડ જેલ પ્રશાસને નિર્ભયાના દોષીને પૂછ્યું, ક્યારે મળશો પરિવારને

નવી દિલ્હી: આવનારી 3 માર્ચે સવારે 6 વાગ્યે નિર્ભયાના તમામ 4 દોષીને ફાંસી આપવામાં આવશે. ફાંસીને ધ્યાનમાં રાખી તિહાડ જેલ પ્રશાસન એક વખત ફરી સક્રિય થયું છે. તિહાડ જેલ સાથે જોડાયેલા અધિકારીઓ મુજબ, તમામ 4 દોષી (અક્ષય, મુકેશ, વિનય અને પવન)ને પોતાના પરિવારને અંતિમ મુલાકાત માટે પત્ર લખવામાં આવ્યો છે.

મુકેશ અને પવને અગાઉ 1 ફેબ્રુઆરી પરિવાર સાથે મુલાકાત કરી હતી. જ્યારે અક્ષય અને વિનયે જણાવવાનું છે કે, બન્ને ક્યારે પરિવારને મળશે. કોર્ટે આદેશ આપ્યો કે, તમામ 4 દોષી અક્ષય, મુકેશ, વિનય અને પવનને 3 માર્ચે સવારે 6 વાગ્યે ફાંસી પર લટકાવવામાં આવે અને જ્યાં સુધી તેનું મૃત્યુ ન થાય, ત્યાં સુધી લટકાવીને રાખવામાં આવે. ઉલ્લેખનીય છે કે, દોષી માટે ત્રીજી વખત ડેથ વૉરન્ટ જાહેર કરાયું છે.

નવી દિલ્હી: આવનારી 3 માર્ચે સવારે 6 વાગ્યે નિર્ભયાના તમામ 4 દોષીને ફાંસી આપવામાં આવશે. ફાંસીને ધ્યાનમાં રાખી તિહાડ જેલ પ્રશાસન એક વખત ફરી સક્રિય થયું છે. તિહાડ જેલ સાથે જોડાયેલા અધિકારીઓ મુજબ, તમામ 4 દોષી (અક્ષય, મુકેશ, વિનય અને પવન)ને પોતાના પરિવારને અંતિમ મુલાકાત માટે પત્ર લખવામાં આવ્યો છે.

મુકેશ અને પવને અગાઉ 1 ફેબ્રુઆરી પરિવાર સાથે મુલાકાત કરી હતી. જ્યારે અક્ષય અને વિનયે જણાવવાનું છે કે, બન્ને ક્યારે પરિવારને મળશે. કોર્ટે આદેશ આપ્યો કે, તમામ 4 દોષી અક્ષય, મુકેશ, વિનય અને પવનને 3 માર્ચે સવારે 6 વાગ્યે ફાંસી પર લટકાવવામાં આવે અને જ્યાં સુધી તેનું મૃત્યુ ન થાય, ત્યાં સુધી લટકાવીને રાખવામાં આવે. ઉલ્લેખનીય છે કે, દોષી માટે ત્રીજી વખત ડેથ વૉરન્ટ જાહેર કરાયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.