શહેરના દોંડાઈચા-સોનગીર રોડ પર એક અજાણી વ્યક્તિ વિચિત્ર હાલતમાં જોવા મળી હતી. તે પછી સ્થાનિકોએ આ ઘટના વિશે પોલીસને માહિતી આપી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહની તપાસ કરી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ વ્યક્તિ હીરાનો વેપારી હતો. જે એક ગુજરાતી છે. પોલીસે મૃતદેહના ફિંગર પ્રિન્ટ લઈ હત્યા અંગે તપાસ હાથ ધરી છે.
મહારાષ્ટ્રના ધુળે નજીક ગુજરાતી હીરાના વેપારીની હત્યા
ધુળેઃ ધુળે શહેર નજીક દોંડાઈચા-સોનગીર રોડ પર એક ગુજરાતી હીરાના વેપારીની હત્યા થઈ છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ ફેલાયો છે.
![મહારાષ્ટ્રના ધુળે નજીક ગુજરાતી હીરાના વેપારીની હત્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3423427-thumbnail-3x2-maharastra.jpg?imwidth=3840)
હાલ પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં આ ગુજરાતી વેપારીનું નામ મોતીલાલ ગોપાલ કાબરા બતાવવામાં આવી રહ્યું છે. મૃતદેહના પ્રાથમિક પુરાવા ફોરેન્સિકને મોકલવામાં આવ્યાં છે. આ પુરાવાના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં કહેવાઈ રહ્યું છે કે, વેપારીની રોકડ અને વહન માટે હત્યા કરવામાં આવી છે.
શહેરના દોંડાઈચા-સોનગીર રોડ પર એક અજાણી વ્યક્તિ વિચિત્ર હાલતમાં જોવા મળી હતી. તે પછી સ્થાનિકોએ આ ઘટના વિશે પોલીસને માહિતી આપી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહની તપાસ કરી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ વ્યક્તિ હીરાનો વેપારી હતો. જે એક ગુજરાતી છે. પોલીસે મૃતદેહના ફિંગર પ્રિન્ટ લઈ હત્યા અંગે તપાસ હાથ ધરી છે.
હાલ પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં આ ગુજરાતી વેપારીનું નામ મોતીલાલ ગોપાલ કાબરા બતાવવામાં આવી રહ્યું છે. મૃતદેહના પ્રાથમિક પુરાવા ફોરેન્સિકને મોકલવામાં આવ્યાં છે. આ પુરાવાના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં કહેવાઈ રહ્યું છે કે, વેપારીની રોકડ અને વહન માટે હત્યા કરવામાં આવી છે.
Body: दोंडाईचा-सोनगीर रोडवर स्विफ्ट डिझायर (के.ई. 6095) कारच्या बाजुला एका अज्ञात व्यक्तीचा मृतदेह रक्तबंबाळ अवस्थेत पडलेला परिसरातील नगारिकांना दिसला. त्यानंतर नागरिकांनी पोलीसांना घटनेची माहिती दिली. पोलीसांनी घटनास्थळी येऊन तपासणी केली असता खून झालेली व्यक्ती गुजरात येथील हिरे व्यापारी गोपाल मोतीलाल काबरा असे नाव असून खून करणाऱ्यांचा शोध घेण्यासाठी पोलीसांनी फिंगर प्रिंट तज्ञ, श्वान पथक यांची मदत घेतली. मात्र श्वान पथकाने काही अंतरा पर्यंतच मार्ग दाखवला. खून करुन व्यापाऱ्याजवळील रोख रक्कम व ऐवज लुटून नेल्याचा अंदाज वर्तवण्यात येत आहे. या घटनेमुळे परिसरात खळबळ उडाली आहे.Conclusion: