ETV Bharat / bharat

તેલંગાણા સરકાર મજૂરોને વતન મોકલવા માટે 40 ટ્રેન દોડાવશે

તેલંગાણા સરકારે પોતાના રાજ્યમાં ફસાયેલા પરપ્રાંતિય મજૂરોને પોતાના ગૃહરાજ્ય પહોંચાડવા માટે એક અઠવાડિયા સુધી 40 વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે.

author img

By

Published : May 5, 2020, 9:54 AM IST

તેલંગાણા સરકાર મજૂરોને વતન મોકલવા માટે એક અઠવાડીયા સુધી 40 ટ્રેન દોડાવશે
તેલંગાણા સરકાર મજૂરોને વતન મોકલવા માટે એક અઠવાડીયા સુધી 40 ટ્રેન દોડાવશે

હૈદરાબાદઃ તેલંગાણા સરકારે દેશના અલગ-અલગ રાજ્યના ફસાયેલા કામદારોને પોતાના ગૃહરાજ્ય પહોંચાડવા માટે એક અઠવાડિયા સુધી 40 વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. જે મંગળવારના રોજથી દોડશે.

  • CM Sri KCR announced that forty special trains will be run from Tuesday to transport migrant labourers back to their native States. Hon’ble CM took the decision at a review meeting on the challenges migrant workers facing in the backdrop of #CoronaLockdown #IndiaFightsCorona

    — Telangana CMO (@TelanganaCMO) May 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મુખ્ય પ્રધાન કે.ચંદ્રશેખર રાવના કાર્યાલયએ સોમવાર રાત્રે માહિતી આપી હતી અને કહ્યું કે આ ટ્રેનો હૈદરાબાદ, વારંગલ, ખમ્મમ, રામગુંદમ અને બાકીના સ્ટેશનથી દોડશે.

જ્યારે ટ્રેન ઓડિશા, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારો પર જશે.

તેલંગાણાના મુખ્ય પ્રધાને પ્રવાસી કામદારોને થતી મુશ્કેલીઓ વિશે અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

હૈદરાબાદઃ તેલંગાણા સરકારે દેશના અલગ-અલગ રાજ્યના ફસાયેલા કામદારોને પોતાના ગૃહરાજ્ય પહોંચાડવા માટે એક અઠવાડિયા સુધી 40 વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. જે મંગળવારના રોજથી દોડશે.

  • CM Sri KCR announced that forty special trains will be run from Tuesday to transport migrant labourers back to their native States. Hon’ble CM took the decision at a review meeting on the challenges migrant workers facing in the backdrop of #CoronaLockdown #IndiaFightsCorona

    — Telangana CMO (@TelanganaCMO) May 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મુખ્ય પ્રધાન કે.ચંદ્રશેખર રાવના કાર્યાલયએ સોમવાર રાત્રે માહિતી આપી હતી અને કહ્યું કે આ ટ્રેનો હૈદરાબાદ, વારંગલ, ખમ્મમ, રામગુંદમ અને બાકીના સ્ટેશનથી દોડશે.

જ્યારે ટ્રેન ઓડિશા, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારો પર જશે.

તેલંગાણાના મુખ્ય પ્રધાને પ્રવાસી કામદારોને થતી મુશ્કેલીઓ વિશે અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.