ETV Bharat / bharat

અમરનાથ યાત્રાળુઓ માટે CRPF દ્વારા મોબાઈલ સેવા શરૂ કરાઈ - KASHMIR

ન્યુઝ ડેસ્કઃ કેન્દ્રીય અનામત પોલીસ દળ દ્વારા અમરનાથ યાત્રાળુઓની મદદ માટે એક સરળ સહાયત કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.

f
author img

By

Published : Jul 6, 2019, 9:46 PM IST

CRPF દ્વારા શરૂ કરાયેલા આ કેન્દ્ર થકી શિબિરોમાં રહેતા શ્રદ્ધાળુઓ સુધી પહોંચી તેમની સમસ્યાઓનું સમાધાન કરશે. આ કેન્દ્ર CRPF દ્વારા જમ્મુ કાશ્મીર રેલવે સ્ટેશન અને એરપોર્ટ ઉપર શરૂ કરાયું છે. યાત્રાળુઓએ CRPFની આ પહેલને વધાવી લીધી છે.

જમ્મુમાં CRPFના પ્રવક્તા આશીષ કુમાર ઝાએ જણાવ્યું કે, જમ્મુ શહેરમાં આવેલા શ્રદ્ઘાળુઓ માટે 18 શિબિર તૈયાર કરાઈ છે. જ્યાં તીર્થયાત્રીઓની મદદ માટે કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. આ કેન્દ્રનો હેતુ યાત્રા માટે આવેલા લોકોને સુરક્ષા, મદદ અને સારવાર આપવાનો છે. તેમણે કહ્યું કે, આ કેન્દ્ર યાત્રાના અંતિમ દિવસ સુધી કાર્યરત રહેશે.

CRPF દ્વારા શરૂ કરાયેલા આ કેન્દ્ર થકી શિબિરોમાં રહેતા શ્રદ્ધાળુઓ સુધી પહોંચી તેમની સમસ્યાઓનું સમાધાન કરશે. આ કેન્દ્ર CRPF દ્વારા જમ્મુ કાશ્મીર રેલવે સ્ટેશન અને એરપોર્ટ ઉપર શરૂ કરાયું છે. યાત્રાળુઓએ CRPFની આ પહેલને વધાવી લીધી છે.

જમ્મુમાં CRPFના પ્રવક્તા આશીષ કુમાર ઝાએ જણાવ્યું કે, જમ્મુ શહેરમાં આવેલા શ્રદ્ઘાળુઓ માટે 18 શિબિર તૈયાર કરાઈ છે. જ્યાં તીર્થયાત્રીઓની મદદ માટે કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. આ કેન્દ્રનો હેતુ યાત્રા માટે આવેલા લોકોને સુરક્ષા, મદદ અને સારવાર આપવાનો છે. તેમણે કહ્યું કે, આ કેન્દ્ર યાત્રાના અંતિમ દિવસ સુધી કાર્યરત રહેશે.

Intro:Body:

अमरनाथ यात्रियों के लिए CRPF ने शुरू किया मोबाइल सहायता केंद्र



जम्मू कश्मीरः केंद्रीय रिजर्व पुलिस बल (सीआरपीएफ) ने अमरनाथ तीर्थयात्रियों की मदद के लिए एक सचल सहायता केंद्र शुरु किया है.





ता दें कि, सीआरपीएफ द्वारा शुरू यह केंद्र शिविरों में रह रहे श्रद्धालुओं तक पहुंच कर उनकी समस्याओं का समाधान करेगा.



यह केंद्र सीआरपीएफ द्वारा जम्मू रेलवे स्टेशन और हवाई अड्डे पर स्थापित सहायता डेस्क के अतिरिक्त है.



तीर्थयात्रियों ने सीआरपीएफ के इस कदम का स्वागत किया है.



जम्मू में सीआरपीएफ के प्रवक्ता आशीष कुमार झा ने बताया कि जम्मू शहर में आये इन श्रद्धालुओं के लिए 18 शिविर तैयार किए गए हैं और इन शिविरों में रुके तीर्थयात्रियों की मदद के लिए ये सचल सहायता केंद्र बनाया गया है.



पढ़ेंः बाबा बर्फानी की जय के साथ शुरू हुई अमरनाथ यात्रा, सुरक्षा के कड़े इंतजाम



इस केंद्र का उद्देश्य तीर्थ के लिए आये लोगों को सुरक्षा, सहायता और चिकित्सा मुहैया कराना है.



उन्होंने कहा कि, यह केंद्र यात्रा के अंतिम दिन 15 अगस्त तक कार्यरत रहेगा


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.