ETV Bharat / bharat

શ્રીલંકાના વડાપ્રધાન વારાણસીમાં બાબા કાળભૈરવના દર્શાનર્થે પહોંચ્યાં

author img

By

Published : Feb 9, 2020, 1:51 PM IST

શ્રીલંકાના વડાપ્રધાન મહિંદા રાજપક્ષએ કાશી તરફના જવા રવાના થયા હતા. જ્યાં તેમણે બાબા વિશ્વનાથના અને કોતવાલ બાબા કાળભૈરવના દર્શન કર્યા હતા. તેમજ સૌનું અભિવાદન કર્યુ હતું.

-rajapaksa
-rajapaksa

વારાણસીઃ વારાણસીની પરંપરા પ્રમાણે કોઈ અધિકારી કે VIP વારાણસી આવે તે પહેલા તેઓ કાળભેરવાના દર્શન કરવા જાય છે. કારણ કે, કાળભૈરવ બાબાને કાશી કોતવાલ પણ કહેવામાં આવે છે. સૌની જેમ શ્રીલંકાના વડાપ્રધાન પણ આ પરંપરાને અનુસરીને વારાણસી પહોંચ્યા હતાં. ત્યાં તેમણે કાળભૈરવના દર્શનનો લ્હાવો લીધો હતો. તે દરમિયાન વડાપ્રધાન મળવા માટે નગરજનોની ભીડ ઉમટી હતી. જેથી સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરાયો હતો.

શ્રીલંકાના વડાપ્રધાને બાબા કાળભૈરવના દર્શન કર્યા

વારાણસી એરપોર્ટ પર ઉતર્યા બાદ શ્રીલંકાના વડાપ્રધાન મહિંદા રાજપક્ષએ કાશી તરફના શહેર તરફ જવા રવાના થયા હતા. જ્યાં તેમણે બાબા વિશ્વનાથના અને કોતવાલ બાબા કાળભૈરવના દર્શન કર્યા હતા. તેમજ સૌનું અભિવાદન કર્યુ હતું. આમ, શ્રીલંકાના વડાપ્રધાન બાબા કોટવાલના દર્શન માટે પહોંચ્યા ત્યારે વહીવટ સુરક્ષામાં વધારો કરાયો હતો. જેથી નગર છાવણીમાં ફેરવાયેલું જોવા મળ્યું હતું.

વારાણસીઃ વારાણસીની પરંપરા પ્રમાણે કોઈ અધિકારી કે VIP વારાણસી આવે તે પહેલા તેઓ કાળભેરવાના દર્શન કરવા જાય છે. કારણ કે, કાળભૈરવ બાબાને કાશી કોતવાલ પણ કહેવામાં આવે છે. સૌની જેમ શ્રીલંકાના વડાપ્રધાન પણ આ પરંપરાને અનુસરીને વારાણસી પહોંચ્યા હતાં. ત્યાં તેમણે કાળભૈરવના દર્શનનો લ્હાવો લીધો હતો. તે દરમિયાન વડાપ્રધાન મળવા માટે નગરજનોની ભીડ ઉમટી હતી. જેથી સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરાયો હતો.

શ્રીલંકાના વડાપ્રધાને બાબા કાળભૈરવના દર્શન કર્યા

વારાણસી એરપોર્ટ પર ઉતર્યા બાદ શ્રીલંકાના વડાપ્રધાન મહિંદા રાજપક્ષએ કાશી તરફના શહેર તરફ જવા રવાના થયા હતા. જ્યાં તેમણે બાબા વિશ્વનાથના અને કોતવાલ બાબા કાળભૈરવના દર્શન કર્યા હતા. તેમજ સૌનું અભિવાદન કર્યુ હતું. આમ, શ્રીલંકાના વડાપ્રધાન બાબા કોટવાલના દર્શન માટે પહોંચ્યા ત્યારે વહીવટ સુરક્ષામાં વધારો કરાયો હતો. જેથી નગર છાવણીમાં ફેરવાયેલું જોવા મળ્યું હતું.

Intro:एंकर: वाराणसी की एक परंपरा है कि जब भी कोई अधिकारी या वीवीआइपी वाराणसी आता है तो सबसे पहले बाबा काल भैरव के दर्शन करता है। क्योंकि काल भैरव बाबा को काशी का कोतवाल भी कहते हैं। इस परंपरा के नक्शे कदम पर चलते हुए श्रीलंका के प्रधानमंत्री वाराणसी पहुंचकर बाबा काल भैरव के दर्शन कर अपनी आगे के कार्यक्रम का शुभारंभ किया। श्रीलंका के प्रधानमंत्री को देखने के लिए काशी के लोगों का जनसैलाब उमड़ पड़ा वहीं प्रशासन ने सुरक्षा व्यवस्था के कड़े इंतजाम कर रखे।Body:वीओ: वाराणसी की एयरपोर्ट पर उतरने के बाद जब श्रीलंका के प्रधानमंत्री महिंद्र राजपक्ष काशी कि शहरों की ओर रवाना हुए तो सबसे पहले उन्होंने बाबा विश्वनाथ के दर्शन किए। जिसके बाद वह काशी के कोतवाल बाबा काल भैरव के दर्शन को गए। जहां उन्होंने दर्शन कर लोगों का अभिवादन स्वीकार किया वहीं लोगों की बड़ी संख्या प्रधानमंत्री को देखने के लिए उमड़ पड़ी है।Conclusion:वीओ: श्रीलंका के प्रधानमंत्री जब बाबा कोतवाल के दर्शन को पहुंचे तो पहले से प्रशासन चुस्त दिखाई दी और भारी संख्या में पूरी गली को छावनी के रूप में तब्दील कर दिया गया था। भारी लोगों की भीड़ देखते हुए प्रशासन ने पहले तो श्रीलंका के प्रधानमंत्री को बाबा काल भैरव के दर्शन किए। उसके बाद वह जब गली से पैदल बाहर की ओर गुजर रहे थे तो श्रीलंका के प्रधानमंत्री ने भीड़ का अभिवादन अपने हाथों को हिलाकर किया। वहीं लोगों ने भी हर-हर महादेव के उद्घोष से पूरा समा बांध दिया।

अमित दत्ता वाराणसी
8299457899
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.