ETV Bharat / bharat

લદ્દાખમાં ચીની સેના દ્વારા કોઈ ઘૂસણખોરી થતી નથી: સેના પ્રમુખ રાવત

નવી દિલ્હી: સેના પ્રમુખ જનરલ બીપીન રાવતે શનિવારના રોજ કહ્યું કે, લદ્દાખના ડેમચોક સેક્ટરમાં ચીને કોઈ જ ઘૂસણખોરી કરી નથી. રાવતે એક સમારોહ દરમિયાન કહ્યું કે, ચીન તરફથી કોઈ જ પ્રકારની ઘૂસણખોરી કરાઈ નથી. જનરલ રાવતનું આ નિવેદન એ ખબરો વચ્ચે આવ્યું છે, જેમાં 6 જુલાઈના રોજ દલાઈ લામાનાં જન્મદિવસના પર કેટલાક તિબ્બતીઓ દ્વારા તિબ્બતી ઝંડા ફરકાવામાં આવ્યા બાદ ચીની જવાનોના અગાઉના સપ્તાહે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પાર કરવાના દાવાઓ કરાયા હતા. તેઓએ કહ્યું કે, બંને દેશોનો વાસ્તવિક નિયંત્રણ રેખાને લઈને પોતપોતાનો દ્રષ્ટિકોણ છે.

author img

By

Published : Jul 14, 2019, 3:08 PM IST

bipin rawat

સેના પ્રમુખે કહ્યું કે, 'બંને દેશો વચ્ચે થોડું અંતર છે. તેથી બંને દેશો એકબીજાના પ્રદેશમાં આવે છે. ચીની સૈનિકો જેને વાસ્તવિક નિયંત્રણનો માર્ગ માને છે, તેના પર તેઓ પેટ્રોલિંગ કરે છે અને જેને આપણે રોકીએ છીએ. અમે વાસ્તવિક રેખા સુધી પહોંચવાનો પ્રયાસ કરીએ છીએ અથવા તો અમને આપેલા ક્ષેત્રના આધાર પર પેટ્રોલીંગ કરી અમે તે વિસ્તારોમાં જઈએ છીએ. "

મળતી વિગતો મુજબ, લગભગ 11 ચીની નાગરિક સાદા કપડામાં 2 વાહનો પર આવ્યા હતા. જ્યારે લદ્દાખી ગ્રામીણ 6 જુલાઈના રોજ દલાઈ લામાનો જન્મદિવસ ઉજવી રહ્યા હતા.

તેઓએ જણાવ્યું કે, ચીની નાગરિકોએ તેઓને 2 બેનર દેખાડ્યા અને 30 થી 40 મિનિટ સુધી રાહ જોવડાવી, પરંતુ વાસ્તવિક નિયંત્રણ રેખા ઓળંગી નહોંતી. ઉલ્લેખનીય છે કે, તિબેટી લોકો દલાઈ લામાના 84માં જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા. જનરલ રાવતે કહ્યું કે, "સ્થાનિક સ્તરે ઘણા ઉજવણી સમારંભો થાય છે. ડેમોચોક ક્ષેત્રમાં અમારી અને અમારા તિબેટી લોકો ઉજવણી કરી રહ્યા હતા. તેના આધારે, કેટલાક ચીની આ જોવા આવ્યા કે શું થઈ રહ્યું છે. પરંતુ કોઈ ઘૂસણખોરી કરવામાં આવી ન હતી. '

6 જુલાઇ દરમિયાન શું જન મુક્તિ સેના (PLA) ના સૈનિકો હાજર હતા, આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું કે, સામાન્ય લોકો વાસ્તવિક રેખા તરફ જાય છે, ત્યારે સલામતી અધિકારીઓ તેમની સાથે જાય છે. નાગરિકોને કોઈ દેખરેખ વગર વાસ્તવિક રેખા સુધી જવા દેતા નથી. તેથી, બંને બાજુ પર નજર રાખવામાં આવે છે.

સેના પ્રમુખે જણાવ્યું કે, આ બાબત બંને દેશોના સુરક્ષા અધિકારીઓ વચ્ચે થઈ ત્યારે ધ્વજ બેઠક દરમિયાન પણ આ પ્રશ્રને ઉઠાવવામાં આવ્યો. તેઓએ કહ્યું કે, બધુ સામાન્ય છે. તમારે આ પૌરાણિક કથાને દૂર કરવી પડશે કે ચીન તરફથી કોઈપણ પ્રકારની ઘૂસણખોરી અથવા ગતિવિધિ કરાઈ છે જે અમારી સુરક્ષા માટે હાનિકારક છે.

જનરલ રાવતે કહ્યું કે, ચીની સેના સાથે અમારે ખુબ જ સારા સંબંધો છે. કયાકેય પણ આ પ્રકારની બાબત થાય છે ત્યારે સ્થાનીય કમાંડર એકબીજા સાથે વાત કરે છે. અમે નિયમિત રુપે મુલાકાત કરીએ છીએ. ભારત અને ચીન વચ્ચે એક વિવાદાસ્પદ સીમા રેખા છે અને બંને દેશોની સેનાઓ વચ્ચે ડોકલામમાં 2017 માં 73 દિવસો સુધી ગતિરોધની સ્થિતિઓ બની રહી હતી.

સેના પ્રમુખે કહ્યું કે, 'બંને દેશો વચ્ચે થોડું અંતર છે. તેથી બંને દેશો એકબીજાના પ્રદેશમાં આવે છે. ચીની સૈનિકો જેને વાસ્તવિક નિયંત્રણનો માર્ગ માને છે, તેના પર તેઓ પેટ્રોલિંગ કરે છે અને જેને આપણે રોકીએ છીએ. અમે વાસ્તવિક રેખા સુધી પહોંચવાનો પ્રયાસ કરીએ છીએ અથવા તો અમને આપેલા ક્ષેત્રના આધાર પર પેટ્રોલીંગ કરી અમે તે વિસ્તારોમાં જઈએ છીએ. "

મળતી વિગતો મુજબ, લગભગ 11 ચીની નાગરિક સાદા કપડામાં 2 વાહનો પર આવ્યા હતા. જ્યારે લદ્દાખી ગ્રામીણ 6 જુલાઈના રોજ દલાઈ લામાનો જન્મદિવસ ઉજવી રહ્યા હતા.

તેઓએ જણાવ્યું કે, ચીની નાગરિકોએ તેઓને 2 બેનર દેખાડ્યા અને 30 થી 40 મિનિટ સુધી રાહ જોવડાવી, પરંતુ વાસ્તવિક નિયંત્રણ રેખા ઓળંગી નહોંતી. ઉલ્લેખનીય છે કે, તિબેટી લોકો દલાઈ લામાના 84માં જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા. જનરલ રાવતે કહ્યું કે, "સ્થાનિક સ્તરે ઘણા ઉજવણી સમારંભો થાય છે. ડેમોચોક ક્ષેત્રમાં અમારી અને અમારા તિબેટી લોકો ઉજવણી કરી રહ્યા હતા. તેના આધારે, કેટલાક ચીની આ જોવા આવ્યા કે શું થઈ રહ્યું છે. પરંતુ કોઈ ઘૂસણખોરી કરવામાં આવી ન હતી. '

6 જુલાઇ દરમિયાન શું જન મુક્તિ સેના (PLA) ના સૈનિકો હાજર હતા, આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું કે, સામાન્ય લોકો વાસ્તવિક રેખા તરફ જાય છે, ત્યારે સલામતી અધિકારીઓ તેમની સાથે જાય છે. નાગરિકોને કોઈ દેખરેખ વગર વાસ્તવિક રેખા સુધી જવા દેતા નથી. તેથી, બંને બાજુ પર નજર રાખવામાં આવે છે.

સેના પ્રમુખે જણાવ્યું કે, આ બાબત બંને દેશોના સુરક્ષા અધિકારીઓ વચ્ચે થઈ ત્યારે ધ્વજ બેઠક દરમિયાન પણ આ પ્રશ્રને ઉઠાવવામાં આવ્યો. તેઓએ કહ્યું કે, બધુ સામાન્ય છે. તમારે આ પૌરાણિક કથાને દૂર કરવી પડશે કે ચીન તરફથી કોઈપણ પ્રકારની ઘૂસણખોરી અથવા ગતિવિધિ કરાઈ છે જે અમારી સુરક્ષા માટે હાનિકારક છે.

જનરલ રાવતે કહ્યું કે, ચીની સેના સાથે અમારે ખુબ જ સારા સંબંધો છે. કયાકેય પણ આ પ્રકારની બાબત થાય છે ત્યારે સ્થાનીય કમાંડર એકબીજા સાથે વાત કરે છે. અમે નિયમિત રુપે મુલાકાત કરીએ છીએ. ભારત અને ચીન વચ્ચે એક વિવાદાસ્પદ સીમા રેખા છે અને બંને દેશોની સેનાઓ વચ્ચે ડોકલામમાં 2017 માં 73 દિવસો સુધી ગતિરોધની સ્થિતિઓ બની રહી હતી.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/no-intrusion-by-chinese-troops-in-ladakh-demchok-sector-says-bipin-rawat/na20190714092440293



लद्दाख में चीनी सेना की कोई घुसपैठ नहीं : सेना प्रमुख रावत



नई दिल्ली: सेना प्रमुख जनरल बिपिन रावत ने शनिवार को कहा कि लद्दाख के डेमचोक सेक्टर में चीन ने कोई घुसपैठ नहीं की है. रावत ने एक समारोह के इतर कहा कि चीन की तरफ से कोई घुसपैठ नहीं हुई है.





जनरल रावत का यह बयान उन खबरों के बीच आया है जिनमें छह जुलाई को दलाई लामा के जन्मदिवस के मौके पर कुछ तिब्बतियों द्वारा तिब्बती झंडे फहराए जाने के बाद चीनी जवानों के पिछले सप्ताह वास्तविक नियंत्रण रेखा (एलएसी) पार करने का दावा किया गया है.



उन्होंने कहा कि दोनों देशों का वास्तविक नियंत्रण रेखा को लेकर अपना-अपना दृष्टिकोण है.



सेना प्रमुख ने कहा, 'बीच में कुछ फासला है. इसलिए दोनों देश गश्त करते हैं और एक -दूसरे के इलाके में आते हैं. चीनी सैनिक जिसे वास्तविक नियंत्रण रेखा मानते हैं, उस पर वे गश्त करते हैं और जिसे हम रोकते हैं. हम वास्तविक नियंत्रण रेखा तक पहुंचने की कोशिश करते हैं या हमें गश्त के लिए दिए गए क्षेत्र के आधार पर, हम उन इलाकों तक जाते हैं.'



पढे़ं: अलकायदा चीफ की धमकी पर MEA का मुंहतोड़ जवाब: हमारी सेनाएं जवाब देने में सक्षम



साउथ ब्लॉक के सूत्रों ने शुक्रवार को कहा था कि करीब 11 चीनी नागरिक सादे कपड़ों में दो वाहनों में आए जब लद्दाखी ग्रामीण छह जुलाई को दलाई लामा का जन्मदिन मना रहे थे.



उन्होंने बताया कि चीनी नागरिकों ने उन्हें बैनर दिखाए और 30 से 40 मिनट तक इंतजार किया लेकिन वास्तविक नियंत्रण रेखा पार नहीं की.



गौरतलब है कि तिब्बती दलाई लामा का 84वां जन्मदिन मना रहे थे.



जनरल रावत ने कहा, 'कई बार स्थानीय स्तर पर जश्न समारोह होते हैं. डेमचोक सेक्टर में हमारी ओर हमारे तिब्बती जश्न मना रहे थे. इसके आधार पर, कुछ चीनी यह देखने आए कि क्या हो रहा है, लेकिन कोई घुसपैठ नहीं हुई.'



पढे़ं: कारगिल में शहीद हुए थे कैप्टन विक्रम बत्रा, पाकिस्तान ने कहा था भागो शेर आया



छह जुलाई के वाकये के दौरान क्या चीन की जन मुक्ति सेना (पीएलए) के सैनिक मौजूद थे, यह पूछने पर उन्होंने कहा कि आम नागरिक जब भी वास्तविक नियंत्रण रेखा तक जाते हैं, दोनों तरफ के सुरक्षा अधिकारी उनके साथ जाते हैं.





उन्होंने कहा, 'जब आम नागरिक वहां आते हैं, निश्चित तौर पर वहां पीएलए होगी और हमारे नागरिक वास्तविक नियंत्रण रेखा तक जाएंगे तो आईटीबीपी या सेना उनके साथ जाएगी. हम नागरिकों को बिना निगरानी के वास्तविक नियंत्रण रेखा तक नहीं जाने देंगे. इसलिए, दोनों तरफ से निगरानी होती है.'



सेना प्रमुख ने बताया कि यह मामला दोनों देश के सुरक्षा अधिकारियों के बीच हुई ध्वज बैठक के दौरान भी उठाया गया.



उन्होंने कहा, 'सब सामान्य है. आपको इस मिथक को दूर करना होगा कि चीन की तरफ से किसी तरह की घुसपैठ या कोई गतिविधि हुई जो हमारी सुरक्षा के लिए नुकसनादेह है.'



जनरल रावत ने कहा, 'चीनी सेना के साथ हमारे बहुत अच्छे कामकाजी संबंध हैं. कभी भी इस तरह की चीजें होती हैं, हमारे स्थानीय कमांडर एक-दूसरे से बात करते हैं. हम नियमित रूप से मुलाकात करते हैं.'



पढे़ं: जम्मू-कश्मीर: पुलवामा में आतंकियों और सुरक्षाबलों के बीच मुठभेड़, दो आतंकी ढेर



भारत और चीन के बीच एक विवादित सीमा रेखा है और दोनों देश की सेनाओं के बीच डोकलाम में 2017 में 73 दिनों तक गतिरोध की स्थिति बनी रही थी.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.