ETV Bharat / bharat

સત્યપાલ મલિક છે પીએમ મોદીના ચમચા: સંજય નિરૂપમ

author img

By

Published : May 11, 2019, 2:00 PM IST

Updated : May 11, 2019, 4:00 PM IST

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક દ્વારા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પર ટિપ્પણી કરવામાં આવી હતી. રાજીવ ગાંધી પર કરવામાં આવેલી આ ટિપ્પણી પર કોંગ્રેસ નેતા સંજય નિરુપમે પ્રત્યુત્તર આપ્યો છે. તેમણે જણાવ્યું કે, સત્યપાલ મલિક એ પીએમ મોદીના ચમચા છે.

કોંગ્રેસ નેતા સંજય નિરુપમ

નિરુપમે રાજ્યપાલ સત્યપાલ મલિક પર કટાક્ષ કરતા કહ્યું કે, અમારા દેશમાં જેટલા પણ રાજ્યપાલ હોય છે, તેઓ સરકારના ચમચા હોય છે. સત્યપાલ મલિક પણ ચમચા જ છે.

વધુમાં નિરુપમે કહ્યું કે, રાજીવ ગાંધીને કોર્ટે બોફોર્સ મામલામાં ક્લીન ચિટ આપી હતી. અરૂણ જેટલી પણ એ ક્લીન ચિટ દેનારાઓમાંના એક હતા.જ્યારે પીએમએ રાજીવ ગાંધીને 'ભ્રષ્ટ્રાચારી નં-1' કહ્યું, ત્યારે તેઓના ઘણી ટીકા થઈ હતી કે તેઓ હવે આ પ્રકારનું કંઈ પણ કરશે નહીં.

કોંગ્રેસ નેતા સંજય નિરુપમે આપ્યો પ્રત્યુત્તર

કોંગ્રેસ નેતાએ આક્ષેપ કર્યો કે, એવું લાગી રહ્યું છે કે, સત્યપાલ મલિક, મોદીજીની ચાપલૂસી કરી રહ્યાં છે, ચમચાગીરી કરી રહ્યાં છે. આ પાછળનું મુખ્ય કારણ તેમની ખુરશી બચી શકે તે છે. રાજ્યપાલોએ પ્રતિષ્ઠા જાળવી રાખવી જોઈએ.

નિરુપમે રાજ્યપાલ સત્યપાલ મલિક પર કટાક્ષ કરતા કહ્યું કે, અમારા દેશમાં જેટલા પણ રાજ્યપાલ હોય છે, તેઓ સરકારના ચમચા હોય છે. સત્યપાલ મલિક પણ ચમચા જ છે.

વધુમાં નિરુપમે કહ્યું કે, રાજીવ ગાંધીને કોર્ટે બોફોર્સ મામલામાં ક્લીન ચિટ આપી હતી. અરૂણ જેટલી પણ એ ક્લીન ચિટ દેનારાઓમાંના એક હતા.જ્યારે પીએમએ રાજીવ ગાંધીને 'ભ્રષ્ટ્રાચારી નં-1' કહ્યું, ત્યારે તેઓના ઘણી ટીકા થઈ હતી કે તેઓ હવે આ પ્રકારનું કંઈ પણ કરશે નહીં.

કોંગ્રેસ નેતા સંજય નિરુપમે આપ્યો પ્રત્યુત્તર

કોંગ્રેસ નેતાએ આક્ષેપ કર્યો કે, એવું લાગી રહ્યું છે કે, સત્યપાલ મલિક, મોદીજીની ચાપલૂસી કરી રહ્યાં છે, ચમચાગીરી કરી રહ્યાં છે. આ પાછળનું મુખ્ય કારણ તેમની ખુરશી બચી શકે તે છે. રાજ્યપાલોએ પ્રતિષ્ઠા જાળવી રાખવી જોઈએ.

Intro:Body:

कांग्रेस नेता संजय निरुपम ने राज्यपाल सत्यपाल मलिक के बयान पर पलटवार किया है. निरूपम ने मलिक को मोदी का चमचा बताया. जानें और क्या कुछ कहा संजय निरूपम ने...



नई दिल्ली: जम्मू कश्मीर के राज्यपाल सत्यपाल मलिक द्वारा पूर्व प्रधानमंत्री राजीव गांधी पर की गई टिप्पणी पर कांग्रेस नेता संजय निरुपम ने पलटवार किया है. उन्होंने कहा कि सत्यपाल मलिक पीएम मोदी के चमचे हैं.





निरुपम ने राज्यपाल सत्यपाल मलिक पर हमला करते हुए कहा, 'हमारे देश के जितने राज्यपाल होते हैं वो सरकार के चमचे होते हैं. सत्यपाल मलिक भी चमचा ही है.'



निरूपम ने आगे कहा, 'राजीव गांधी को अदालत ने बोफोर्स मामले में क्लीन चिट देदी थी. अरुण जेटली उन्हें क्लीन चिट देने वालों में से एक थे. जब पीएम ने राजीव गांधी को 'भ्रष्टाचारी नंबर 1' कहा, उनकी इतनी आलोचना हुई कि अब वो ऐसा नहीं कहेंगे.



पढ़ें- नरेंद्र मोदी के खिलाफ दिव्या स्पंदना ने संभाला मोर्चा, PM को बताया 'झूठा'



कांग्रेस नेता ने आरोप लगाया, 'ऐसा लग रहा है कि सत्यपाल मलिक, मोदीजी की चापलूसी कर रहे हैं, चमचागीरी कर रहे हैं ताकि उनकी कुर्सी बची रहे. राज्यपालों को गरिमा बनाए रखनी चाहि


Conclusion:
Last Updated : May 11, 2019, 4:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.