ETV Bharat / bharat

લાલુ યાદવને જોખમ તેનાથી છે, જેમને તેમના રાજકારણ અને રાજકીય સિદ્ધાંતોથી જોખમ છે - election

પાટણઃ RJD સાંસદ મનોજ ઝા એ એક વાર ફરી BJP પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લાલુજીને કોનાથી જાનનો ખતરો છે. આ જાણવા માટે કોઈ રોકેટ વિજ્ઞાનની જરૂર નથી.

ફાઇલ ફોટો
author img

By

Published : Apr 22, 2019, 11:23 AM IST

RJD સાંસદ મનોજ ઝા એ NDAના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ હતું કે લાલુ યાદવને ખતરો તેમનાથી છે જેને તેમના રાજકારણ અને રાજકીય સિદ્ધાંતોથી ખતરો છે.

RJD નેતાએ કહ્યું કે,રાજદ સુપ્રિમોને વધુ સારી સારવારની જરૂર છે. પરંતુ ષડયંત્ર હેઠળ તેમને યોગ્ય સારવાર આપવામાં આવી નથી. તેમના જીવનનો જોખમ તેમનાથી છે જેમને તેની રાજકારણ અને રાજકીય સિદ્ધાંતોથી ખતરો છે, અને મનોજ ઝાએ PM મોદી પર પ્રહાર કરતા કહ્યું કે, તેઓ દિલ્હીની ગાદી પર બેઠેલા નમ્ર નેતાનો નકાબ લાલુ યાદવ ઉતારી ફેકશે.

વધુમાં તેમણે JDUના પ્રવક્તા નીરજ કુમાર પર પણ આકરા પ્રહારો કર્યા હતા. મનોજ ઝાએ કહ્યું કે નીરજ કુમારનું બીજું કોઈ કામ નથી, તેમણે વાંચવાનું અને લખવાનું છોડી દીધું છે, તેથી વિપરીત નિવેદનો આપતા રહે છે. તેઓ કોઈ કાયદો જાણતા નથી. હું તેમના નિવેદન પર કોઇ પણ પ્રકારની ટિપ્પણી કરવા માંગતો નથી.

મનોજ ઝા, કેન્દ્રીય પ્રધાન અશ્વણી ચૌબે પર લક્ષ્ય બનાવતા કહ્યું કે, અશ્વિની ચોબે બાદશાહના સંબંધી છે. તેઓ બાદશાહ નરેન્દ્ર મોદીના દરબારી છે. તેઓ માને છે કે લોકશાહી તેમના માટે નથી. આકાશમાં ઉડવા વાળા રાજા અને તેના દરબારઓને ધૂલ ચટાવશુ.

RJD સાંસદ મનોજ ઝા એ NDAના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ હતું કે લાલુ યાદવને ખતરો તેમનાથી છે જેને તેમના રાજકારણ અને રાજકીય સિદ્ધાંતોથી ખતરો છે.

RJD નેતાએ કહ્યું કે,રાજદ સુપ્રિમોને વધુ સારી સારવારની જરૂર છે. પરંતુ ષડયંત્ર હેઠળ તેમને યોગ્ય સારવાર આપવામાં આવી નથી. તેમના જીવનનો જોખમ તેમનાથી છે જેમને તેની રાજકારણ અને રાજકીય સિદ્ધાંતોથી ખતરો છે, અને મનોજ ઝાએ PM મોદી પર પ્રહાર કરતા કહ્યું કે, તેઓ દિલ્હીની ગાદી પર બેઠેલા નમ્ર નેતાનો નકાબ લાલુ યાદવ ઉતારી ફેકશે.

વધુમાં તેમણે JDUના પ્રવક્તા નીરજ કુમાર પર પણ આકરા પ્રહારો કર્યા હતા. મનોજ ઝાએ કહ્યું કે નીરજ કુમારનું બીજું કોઈ કામ નથી, તેમણે વાંચવાનું અને લખવાનું છોડી દીધું છે, તેથી વિપરીત નિવેદનો આપતા રહે છે. તેઓ કોઈ કાયદો જાણતા નથી. હું તેમના નિવેદન પર કોઇ પણ પ્રકારની ટિપ્પણી કરવા માંગતો નથી.

મનોજ ઝા, કેન્દ્રીય પ્રધાન અશ્વણી ચૌબે પર લક્ષ્ય બનાવતા કહ્યું કે, અશ્વિની ચોબે બાદશાહના સંબંધી છે. તેઓ બાદશાહ નરેન્દ્ર મોદીના દરબારી છે. તેઓ માને છે કે લોકશાહી તેમના માટે નથી. આકાશમાં ઉડવા વાળા રાજા અને તેના દરબારઓને ધૂલ ચટાવશુ.

Intro:Body:

'लालू यादव की जान को खतरा उनसे है जिनको उनकी राजनीति और राजनैतिक सिद्धांतों से खतरा है'



https://www.etvbharat.com/hindi/bihar/city/patna/manoj-jha-lashes-out-at-bjp/bh20190421214624262



आरजेडी सांसद मनोज झा ने एनडीए नेताओं पर जमकर निशाना साधा है. उन्होंने कहा कि लालू यादव कीजान को खतरा उनसे है जिनको उनकी राजनीति और राजनैतिक सिद्धांतों से खतरा है.



पटना: आरजेडी सांसद मनोज झा ने एक बार फिर से बीजेपी पर निशाना साधा है. उन्होंने कहा कि लालू जी को किससे जान का खतरा है यह जानने के लिए किसी रॉकेट साइंस की जरूरत नहीं है.



'बहुरूपिये नेता का नकाब उतार फेकेंगे लालू यादव'

आरजेडी नेता ने कहा कि राजद सुप्रीमो को बेहतर इलाज की जरूरत है लेकिन साजिश के तहत उन्हें उचित इलाज नहीं मुहैया कराई जा रही है. उनकी जान को खतरा उनसे है जिनको उनकी राजनीति और राजनैतिक सिद्धांतों से खतरा है. मनोज झा ने पीएम मोदी पर तंज कसते हुए उन्होंने कहा कि दिल्ली की गद्दी पर बैठे बहुरूपिये नेता का नकाब लालू यादव उतार फेकेंगे.



नीरज कुमार पर कोई टिप्पणी नहीं

आरजेडी सांसद यहीं नहीं रुके. उन्होंने जदयू प्रवक्ता नीरज कुमार पर भी कटाक्ष किया. मनोज झा ने कहा कि नीरज कुमार को और दूसरा कोई काम नहीं है, उन्होंने पढ़ना-लिखना भी छोड़ दिया है, इसलिए उल्टे-सीधे बयान देते रहते हैं. उन्हें कोई कानून मालूम नहीं है. मै उनके बयान पर कोई टिप्पणी नहीं करना चाहूंगा.



आसमान में उड़ने वाले दरबारी को आवाम धूल चटाएगी- मनोज झा

मनोज झा नियम केंद्रीय मंत्री अश्विनी चौबे पर निशाना साधते हुए कहा कि अश्विनी चौबे बादशाह के रिश्तेदार हैं. वे बादशाह नरेंद्र मोदी के दरबारी हैं. उनको लगता है कि प्रजातंत्र उनके लिए नहीं है. आसमान में उड़ने वाले ऐसे बादशाह और उनके दरबारी को हमारी आवाम धूल चटाएगी.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.