તેમણે સરકારને ચેતવણી આપતા કહ્યું કે, જો તમે ધારા 370 હટાવી તો ભારતનો કાશ્મીર સાથેનો સંબંધ ખતમ થઈ જશે.
સાથે સાથે તેમણે અરુણ જેટલી પર નિશાન સાધતા કહ્યું કે, તેમણે એ બાબતે વિચારવું જોઈએ કે, 370 હટાવી એટલું પણ સહેલું નથી. જો તમે આવું કરશો તો ભારતો કાશ્મીર સાથે સંબંધ પૂરો થઈ જશે.