ETV Bharat / bharat

રાફેલના દસ્તાવેજ ગુમ થયા, મતલબ ચોકીદારે ચોરી કરીઃ વિપક્ષ

નવી દિલ્હીઃ હાલમાં જ એક મોટી ઘટના સામે આવી છે. મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, રાફેલ સંબંધિત મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો ચોરી થઈ ગયા છે. સરકારે આ વાત રાફેલ મામલમાં પુર્નવિચાર અરજીની સુનાવણી દરમિયાન જણાવી છે.

author img

By

Published : Mar 6, 2019, 5:12 PM IST

ડિઝાઈન ફોટો

સરકારના આ ખુલાસો બાદ વિપક્ષે પ્રહાર કરવાનું શરૂ કરી દીધું છે. દિલ્હી મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પણ પ્રહાર કરતા કહ્યું કે, એનો મતલબ મોદીજીએ ચારી કરી છે. હવે તમામ દસ્તાવેજ લાપતા છે. જો ચોરી નથી થઈ તો દસ્તાવેજ ગુમ કરવાની શું જરૂર છે. એવા વડાપ્રધાન દેશ માટે ખૂબ ખતરનાક છે, જે સેના સંબંધિત દસ્તાવેજ ગુમ કરાવી દે.

ચાંદની ચોકથી આપના ધારાસભ્ય અલકા લાંબાએ કહ્યું કે, ચોકીદાર ચોર છે.... #રાફેલની ફાઈલ ગુમ કરાવી દીધી.

સુપ્રીમ કોર્ટમાં સરકારે કહ્યું કે, રાફેલ સંબંધિત દસ્તાવેજની ચોરી થઈ ગઈ છે. આ કેસની તપાસ કરવામાં આવી રહી છે. આ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો મુદ્દો છે. જેને લઈ સંવેદનશીલતાથી આ કેસની તપાસ કરવામાં આવી શકે છે. અર્ટર્ની જનરલે કહ્યું કે, રક્ષા મંત્રાલયમાંથી મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ ગુમ થઈ ગયા છે. તેમણે કહ્યું કે, જે દસ્તાવેજની ચોરી થઈ છે, તેના પર આધાર રાખી શકતા નથી. અર્ટાર્ની જનરલ કે.કે. વેણુગોપાલે કહ્યું કે, હિન્દુ ન્યુઝ પેપર, અરજી કર્તા ભૂષણ અને અન્ય લોકો ચોરીના દસ્તાવેજ પર ભરોસો કરે છે. જેના માટે તેઓએ અધિકૃત ગોપનીયતા એકટ હેઠળ કાર્યવાહીનો સામનો કરવો પડશે.

undefined

પ્રશાંત ભૂષણે કહ્યું કે, સૂચનાના અધિકાર હેઠળ મળેલી જાણકારી પર કોઈ કાર્યવાહી થઈ શકે નહીં. પ્રશાંત ભૂષણે કહ્યું કે, કોર્ટની સામે સરકારે પૂરી હકીકતો નથી રાખતી. જો તમામ પુરાવા રાખ્યા હોત તો, કોર્ટનો નિર્ણય કાંઈક અલગ હોત. તેમણે કહ્યું કે, જ્યારે ફાઇલિંગ અને તપાસ માટે અરજી દાખલ કરવામાં આવી ત્યારે રાફેલ પર મહત્ત્વપૂર્ણ હકીકતો દબાવવામાં આવી હતી.

સરકારના આ ખુલાસો બાદ વિપક્ષે પ્રહાર કરવાનું શરૂ કરી દીધું છે. દિલ્હી મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પણ પ્રહાર કરતા કહ્યું કે, એનો મતલબ મોદીજીએ ચારી કરી છે. હવે તમામ દસ્તાવેજ લાપતા છે. જો ચોરી નથી થઈ તો દસ્તાવેજ ગુમ કરવાની શું જરૂર છે. એવા વડાપ્રધાન દેશ માટે ખૂબ ખતરનાક છે, જે સેના સંબંધિત દસ્તાવેજ ગુમ કરાવી દે.

ચાંદની ચોકથી આપના ધારાસભ્ય અલકા લાંબાએ કહ્યું કે, ચોકીદાર ચોર છે.... #રાફેલની ફાઈલ ગુમ કરાવી દીધી.

સુપ્રીમ કોર્ટમાં સરકારે કહ્યું કે, રાફેલ સંબંધિત દસ્તાવેજની ચોરી થઈ ગઈ છે. આ કેસની તપાસ કરવામાં આવી રહી છે. આ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો મુદ્દો છે. જેને લઈ સંવેદનશીલતાથી આ કેસની તપાસ કરવામાં આવી શકે છે. અર્ટર્ની જનરલે કહ્યું કે, રક્ષા મંત્રાલયમાંથી મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ ગુમ થઈ ગયા છે. તેમણે કહ્યું કે, જે દસ્તાવેજની ચોરી થઈ છે, તેના પર આધાર રાખી શકતા નથી. અર્ટાર્ની જનરલ કે.કે. વેણુગોપાલે કહ્યું કે, હિન્દુ ન્યુઝ પેપર, અરજી કર્તા ભૂષણ અને અન્ય લોકો ચોરીના દસ્તાવેજ પર ભરોસો કરે છે. જેના માટે તેઓએ અધિકૃત ગોપનીયતા એકટ હેઠળ કાર્યવાહીનો સામનો કરવો પડશે.

undefined

પ્રશાંત ભૂષણે કહ્યું કે, સૂચનાના અધિકાર હેઠળ મળેલી જાણકારી પર કોઈ કાર્યવાહી થઈ શકે નહીં. પ્રશાંત ભૂષણે કહ્યું કે, કોર્ટની સામે સરકારે પૂરી હકીકતો નથી રાખતી. જો તમામ પુરાવા રાખ્યા હોત તો, કોર્ટનો નિર્ણય કાંઈક અલગ હોત. તેમણે કહ્યું કે, જ્યારે ફાઇલિંગ અને તપાસ માટે અરજી દાખલ કરવામાં આવી ત્યારે રાફેલ પર મહત્ત્વપૂર્ણ હકીકતો દબાવવામાં આવી હતી.

Intro:Body:

गायब हुए राफेल के दस्तावेज, विपक्ष बोला- मतलब चौकीदार ने चोरी की है



नई दिल्ली: एक बहुत ही सनसनीखेज मामला सामने आ रहा है. मोदी सरकार ने सुप्रीम कोर्ट में कहा है कि रोफेल से संबंधित महत्वपूर्ण दस्तावेज चोरी हो गए हैं. सरकार ये बात राफेल मामले में पुनर्विचार याचिका की सुनवाई के दौरान कही.



सरकार के इस खुलासे के बाद से ही विपक्ष हमलावर हो गया है. दिल्ली मुख्यमंत्री अरविंद केजरीवाल ने बड़ा हमला करते हुए कहा कि इसका मतलब मोदी जी ने चोरी की है. अब सारे कागज गायब कर दिए. अगर चोरी नहीं की होती तो कागज गायब करने की क्या जरूरत थी? ऐसा प्रधान मंत्री देश के लिए बेहद ख़तरनाक है जो सेना से सम्बंधित कागज ही गायब करवा दे.



चांदनी चौक से आप की विधायक अलका लांबा ने कहा कि चौकीदार चोर है .... #राफ़ेल की फाइल गायब करवा दी.



बता दें कि सुप्रीम कोर्ट में सरकार ने कहा कि राफेल संबंधित दस्तावेज की चोरी हो गई है. इस मामले में जांच की जा रही है. यह राष्ट्रीय सुरक्षा से जुड़ा मुद्दा है, लिहाजा संवेदनशीलता से ही मामले को डील किया जा सकता है. अटॉर्नी जनरल ने कहा कि रक्षा मंत्रालय से महत्वपूर्ण दस्तावेज गुम हो गए हैं. उन्होंने कहा कि जिन दस्तावेजों की चोरी हुई है, उस पर निर्भर नहीं किया जा सकता है. अटॉर्नी जनरल केके वेणुगोपाल ने कहा कि हिंदू अखबार, याचिकाकर्ता भूषण और अन्य लोग चोरी के दस्तावेजों पर भरोसा कर रहे हैं, जिसके लिए उन्हें आधिकारिक गोपनीयता अधिनियम के तहत अभियोजन का सामना करना पड़ेगा.



प्रशांत भूषण ने किया विरोध

भूषण ने इसका विरोध किया. उन्होंने कहा कि सूचना के अधिकार के तहत मिली जानकारी भी कोई चीज होती है. प्रशांत भूषण ने कहा कि कोर्ट के सामने सरकार ने पूरे तथ्य नहीं रखे हैं. अगर सारे सबूत रखे जाते, तो कोर्ट का फैसला कुछ और होता. उन्होंने कहा कि जब प्राथमिकी दायर करने और जांच के लिए याचिका दाखिल की गईं तब राफेल पर महत्वपूर्ण तथ्यों को दबाया गया.



आपको बता दें कि राफेल को लेकर पुनर्विचार याचिका की सुनवाई खुली अदालत में की जा रही है.  


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.