ETV Bharat / bharat

સોનભદ્ર જઇ રહેલી પ્રિયંકા ગાંધીને મિર્ઝાપુર ખાતે રોકવામાં આવી, જુઓ ETV ભારત સાથે ખાસ વાતચીત...

વારાણસી: વારાણસીથી સોનભદ્ર જઇ રહેલી પ્રિયંકા ગાંધીને મિર્ઝાપુર જિલ્લા તંત્ર દ્વારા રોકવામાં આવ્યા છે. છેલ્લા 7 કલાકથી પ્રિયંકા ગાંધી ચૂનાર ગેસ્ટ હાઉસમાં રોકાયા છે. તેમણે હૉટલમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે વાતચીત પણ કરી હતી.

author img

By

Published : Jul 20, 2019, 1:53 AM IST

interview

ETV ભારત સાથે થયેલી ખાસ વાતચીતમાં પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, મને ખ્યાલ નથી આવી રહ્યો કે મને શા માટે રોકવામાં આવી છે. પહેલા મને જણાવવામાં આવ્યું કે, સોનભદ્રમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. માટે ત્યાં નથી જઇ શકતા પરંતુ મિર્ઝાપુરમાં તેવી કોઇ પરિસ્થીતી નથી. તે છતા મને રોકવામાં આવી છે. ત્યારબાદ તેમણે જણાવ્યું કે, ઉચ્ચ અધિકારીઓ દ્વારા મને રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે, તેમ છતા હું રોકાઇશ નહી, હું કાર્યકર્તાઓ સાથે સંપર્કમાં છું. પરંતુ હું પીડિતો સાથે મુલાકાત કર્યા વગર પાછી નહી ફરુ.

પ્રિયંકા ગાંધીની ETV ભારત સાથે ખાસ વાતચીત...

તો આ મામલે પ્રિયંકાએ વધુમાં જણાવ્યું કે, આજે રાત્રે હું અહીંયા જ રોકાઇ છું. સવારે ફરીથી પીડિતો સાથે મુલાકાત કરવાની તૈયારીઓ કરીશું. જો કે, હાલમાં હું ચૂનાર હોટલમાં જ રોકાઇ છું, આ સમય દરમિયાન હું, કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે વાટાઘાટો પણ કરી શકીશ.

ETV ભારત સાથે થયેલી ખાસ વાતચીતમાં પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, મને ખ્યાલ નથી આવી રહ્યો કે મને શા માટે રોકવામાં આવી છે. પહેલા મને જણાવવામાં આવ્યું કે, સોનભદ્રમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. માટે ત્યાં નથી જઇ શકતા પરંતુ મિર્ઝાપુરમાં તેવી કોઇ પરિસ્થીતી નથી. તે છતા મને રોકવામાં આવી છે. ત્યારબાદ તેમણે જણાવ્યું કે, ઉચ્ચ અધિકારીઓ દ્વારા મને રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે, તેમ છતા હું રોકાઇશ નહી, હું કાર્યકર્તાઓ સાથે સંપર્કમાં છું. પરંતુ હું પીડિતો સાથે મુલાકાત કર્યા વગર પાછી નહી ફરુ.

પ્રિયંકા ગાંધીની ETV ભારત સાથે ખાસ વાતચીત...

તો આ મામલે પ્રિયંકાએ વધુમાં જણાવ્યું કે, આજે રાત્રે હું અહીંયા જ રોકાઇ છું. સવારે ફરીથી પીડિતો સાથે મુલાકાત કરવાની તૈયારીઓ કરીશું. જો કે, હાલમાં હું ચૂનાર હોટલમાં જ રોકાઇ છું, આ સમય દરમિયાન હું, કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે વાટાઘાટો પણ કરી શકીશ.

Intro:वाराणसी से सोनभद्र जा रही प्रियंका गांधी को मिर्जापुर जिला प्रशासन ने रोक लिया है पिछले 7 घंटे से चुनार गेस्ट हाउस में रुकी हुई है कार्यकर्ताओं से एक एक करके मिल रही हैं।ईटीवी भारत के खासबात चित में कहा मझे नही पता क्यों रोक गया है। पहले बताया गया कि सोनभद्र में 144 धारा लगा हुआ है वहां नहीं जा सकते लेकिन मिर्जापुर में 144 धारा नहीं लगा है फिर भी रोक लिया गया है इसके बाद उन्होंने कहा कि ऊपर से फोन आया है इसलिए रोका जा रहा है लेकिन मैं रुकी हूं कार्यकर्ताओं से मिल रही हूं जो वहां के पीड़ित है बिना उनसे मिले हम नहीं जाने वाले हैं आज रात में यहीं रुक रही हूं सुबह फिर जाने के लिए प्रोग्राम बना रही हूं। फिलहाल रात में चुनार में ही गेस्ट हाउस में रुक रही हूं इसी बहाने कार्यकर्ताओं से संगठन के बारे में भी बातचीत हो जा रही है

जय प्रकाश सिंह
मिर्ज़ापुर
9453881630


Body:वाराणसी से सोनभद्र जा रही प्रियंका गांधी को मिर्जापुर जिला प्रशासन ने रोक लिया है पिछले 7 घंटे से चुनार गेस्ट हाउस में रुकी हुई है कार्यकर्ताओं से एक एक करके मिल रही हैं।ईटीवी भारत के खासबात चित में कहा मझे नही पता क्यों रोक गया है। पहले बताया गया कि सोनभद्र में 144 धारा लगा हुआ है वहां नहीं जा सकते लेकिन मिर्जापुर में 144 धारा नहीं लगा है फिर भी रोक लिया गया है इसके बाद उन्होंने कहा कि ऊपर से फोन आया है इसलिए रोका जा रहा है लेकिन मैं रुकी हूं कार्यकर्ताओं से मिल रही हूं जो वहां के पीड़ित है बिना उनसे मिले हम नहीं जाने वाले हैं आज रात में यहीं रुक रही हूं सुबह फिर जाने के लिए प्रोग्राम बना रही हूं। फिलहाल रात में चुनार में ही गेस्ट हाउस में रुक रही हूं इसी बहाने कार्यकर्ताओं से संगठन के बारे में भी बातचीत हो जा रही है।

Bite-प्रियंका गांधी- कांग्रेस राष्ट्रीय महासचिव

जय प्रकाश सिंह
मिर्ज़ापुर
9453881630


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.