ETV Bharat / bharat

શ્રીલંકાના વડાપ્રધાન રાજપક્ષાએ કર્યા બાબા વિશ્વનાથના દર્શન

author img

By

Published : Feb 9, 2020, 9:29 PM IST

વારાણસીમાં શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે બાબા વિશ્વનાથના દર્શન કરીને તેઓએ કાળ ભૈરવના દર્શન કર્યા હતા. ત્યારબાદ તેઓ સારનાથ પહોંચ્યા હતા. ત્યાં જઇને ગૌતમ બુદ્ધની પૂજા અર્ચના કરી હતી. તેમજ દેશમાં શાંતિ માટેની પ્રાર્થના કરી હતી. તેમજ ભારત અને શ્રીલંકાના સંબંધો વધુ મજબૂત થાય તેવી ઇચ્છા વ્યકત કરી હતી.

sarnath
વારાણસી

વારાણસી : શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષ સારનાથના મ્યુઝિયમ પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને તેમણે ગૌતમ બુદ્ધ સાથે જોડાયેલી બધી વસ્તુનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેઓ ગૌતમ બુદ્ધના મંદિરે પહોંચ્યા હતા. ત્યાં તેમણે ગૌતમ બુદ્ધની પૂજા અર્ચના કરી હતી. તેમજ મંદિરમાં ભેટ પણ ધરી હતી.

શ્રીલંકાના વડાપ્રધાન રાજપક્ષ કર્યા બાબા વિશ્વનાથના દર્શન

તે ઉપરાંત મંદિર પહોંચેલા લોકોએ વડાપ્રધાનને સિલ્કનો દુપટ્ટો પહેરાવ્યો તેમજ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમનું માનવું છે કે, જેવી રીતે ભારતમાં ગૌતમ બુદ્ધ સાથે જોડાયેલી વસ્તુને સુરક્ષિત રાખવામાં આવી છે. તે બહુ જ ખાસ છે. તેમજ વિશ્વમાં શાંતિ રહે તેવી પ્રાર્થના કરી હતી.

વારાણસી : શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષ સારનાથના મ્યુઝિયમ પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને તેમણે ગૌતમ બુદ્ધ સાથે જોડાયેલી બધી વસ્તુનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેઓ ગૌતમ બુદ્ધના મંદિરે પહોંચ્યા હતા. ત્યાં તેમણે ગૌતમ બુદ્ધની પૂજા અર્ચના કરી હતી. તેમજ મંદિરમાં ભેટ પણ ધરી હતી.

શ્રીલંકાના વડાપ્રધાન રાજપક્ષ કર્યા બાબા વિશ્વનાથના દર્શન

તે ઉપરાંત મંદિર પહોંચેલા લોકોએ વડાપ્રધાનને સિલ્કનો દુપટ્ટો પહેરાવ્યો તેમજ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમનું માનવું છે કે, જેવી રીતે ભારતમાં ગૌતમ બુદ્ધ સાથે જોડાયેલી વસ્તુને સુરક્ષિત રાખવામાં આવી છે. તે બહુ જ ખાસ છે. તેમજ વિશ્વમાં શાંતિ રહે તેવી પ્રાર્થના કરી હતી.

Intro:एंकर: आज सुबह से ही वाराणसी में श्रीलंका के प्रधानमंत्री महिंद्र राजपक्ष ने पहले बाबा विश्वनाथ के दर्शन किए उसके बाद वह काल भैरव जाकर दर्शन किए। जिसके बाद वह अपने होटल गए वहां कुछ देर विश्राम करने के बाद वह सीधे सारनाथ पहुंचे। जहां उन्होंने पूरे सारनाथ का अवलोकन किया और गौतम बुध के सामने बैठकर पूजन अर्चन कर देश में शांति हो और भारत और श्रीलंका के रिश्ते और भी मजबूत हो यह कामना की। वही पूजन अर्चन करवाने वाले पुजारी का कहना है कि प्रधानमंत्री को यह देख कर बड़ी खुशी हुई कि भारत में गौतम बुद्ध से जुड़ी हुई जितनी भी चीजें हैं वह बेहद ही सुरक्षित और बेहद ही संरक्षित रूप से रखी गई हैं।


Body:वीओ: सबसे पहले श्रीलंका के प्रधानमंत्री पहुंचे सारनाथ के म्यूजियम में गौतम बुद्ध से जुड़ी हुई सारी चीजों का अवलोकन करने के बाद। वह खुदाई में प्राप्त हुए अशोक स्तंभ व खंडों का जायजा लिया जिसके बाद वह धर्म स्तूप के पास पहुंचकर काफी देर तक सारी चीजों के बारे में जानकारी लेते हुए दिखाई दिए। वहां से निकलकर व सीधे गौतम बुद्ध की मंदिर पहुंचे जहां पर उन्होंने बैठकर पूजन अर्चन किया और काफी भव्य तरीके से मंदिर में भेट भी चढ़ाई। मंदिर पर पहुंचे लोगों ने प्रधानमंत्री को सिल्क के दुपट्टे भी पहनाए और उनका स्वागत बेहद ही भव्य रूप से सारनाथ में किया गया।


Conclusion:वीओ: वहीं जब श्रीलंकाई प्रधानमंत्री उपदेश स्थल पर पहुंचे तो वह देखकर अभिभूत रह गए और वहां पर भी गौतम बुध की चीजों को देखकर बेहद ही उत्साहित व खुश नजर आए। उनका मानना यह था कि जिस तरीके से भारत में गौतम बुद्ध से जुड़ी हुई चीजों को संरक्षित रखा है यह बेहद खास है। और कहीं ना कहीं पूरे विश्व में शांति हो इसकी भी कामना श्रीलंकाई प्रधानमंत्री ने की।

बाइट: भंते शिवली महासचिव महाबोधि सोसाइटी ऑफ इंडिया

अमित दत्ता वाराणसी
8299457899
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.