ETV Bharat / bharat

મહારાષ્ટ્રના રાજકીય ડ્રામાને જોઈ પ્રોફેસર આધાતમાં, કોલેજમાં માગી રજા - Maharashtra news today

ચંદ્રપુર: મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકિય નાટકે કેટલાયે લોકોને અચંબામાં નાખી દીધા છે. પરંતુ સમાચાર જોઈએ તો, આ નિર્ણયે એક પ્રોફેસરને આધાતમાં નાખી દીધા હતા અને તેઓ બીમાર પડી ગયા હતા. જે બાબતને લઈને તેઓએ કોલેજમાં રજા માટેની અરજી કરી હતી, પરંતુ કોલેજે તેમની અરજીનો અસ્વીકાર કર્યો છે.

Etv Bharat
author img

By

Published : Nov 24, 2019, 3:53 PM IST

મળતી વિગતો મુજબ, મહારાષ્ટ્રના ચંદ્રપુરથી લગભગ 43 KM દૂર ગઢચંદૂર સ્થિત કોલેજના પ્રોફેસર ઝહિર સૈયદે દાવો કર્યો છે કે, રાજ્યમાં થયેલા રાજકિય નાટકને કારણે તેમણે રજા માટેની અરજી કરી હતી, પરંતુ કોલેજ તેમની અરજીને ના મંજૂર કરી હતી.

પ્રોફેસર ઝહિર દ્વારા રજા માટે આપવામાં આવેલું આવેદન તેમજ તેના માટે આપવામાં આવેલું કારણ વાયરલ થયું રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીના દેવેન્દ્ર ફડણવીસ મુખ્યપ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અજિત પવારે નાયબ મુખ્યપ્રધાનના શપથ લઈને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે.

શનિવાર સવારે 8 વાગ્યે રાજભવનમાં નાટકીય શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યપાલ દ્વારા ફડણવીસ અને પવારને શપથ અપાવ્યા બાદ NCPમાં તિરાડ પડી ગઈ છે. પાર્ટી અધ્યક્ષ શરદ પવારે કહ્યું કે, ફડણવીસને ટેકો આપવો એ અજિત પવારનો વ્યક્તિગત નિર્ણય છે.

મળતી વિગતો મુજબ, મહારાષ્ટ્રના ચંદ્રપુરથી લગભગ 43 KM દૂર ગઢચંદૂર સ્થિત કોલેજના પ્રોફેસર ઝહિર સૈયદે દાવો કર્યો છે કે, રાજ્યમાં થયેલા રાજકિય નાટકને કારણે તેમણે રજા માટેની અરજી કરી હતી, પરંતુ કોલેજ તેમની અરજીને ના મંજૂર કરી હતી.

પ્રોફેસર ઝહિર દ્વારા રજા માટે આપવામાં આવેલું આવેદન તેમજ તેના માટે આપવામાં આવેલું કારણ વાયરલ થયું રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીના દેવેન્દ્ર ફડણવીસ મુખ્યપ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અજિત પવારે નાયબ મુખ્યપ્રધાનના શપથ લઈને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે.

શનિવાર સવારે 8 વાગ્યે રાજભવનમાં નાટકીય શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યપાલ દ્વારા ફડણવીસ અને પવારને શપથ અપાવ્યા બાદ NCPમાં તિરાડ પડી ગઈ છે. પાર્ટી અધ્યક્ષ શરદ પવારે કહ્યું કે, ફડણવીસને ટેકો આપવો એ અજિત પવારનો વ્યક્તિગત નિર્ણય છે.

Intro:माझ्या आयूष्यात " असं " बघीतलं नाही,म्हणून व्यथित;कुणीही बसा,बळीराजाचे प्रश्न सोडवा;व्यथित शिक्षकाची प्रतिक्रिया

चंद्रपूर

महाराष्ट्रात घडत असलेल्या राजकीय घडामोडीने मी व्यथित झालो.माझ्या पुर्ण आयुष्यात अस घडतांना बघीतल नाही. मला अस्वस्थ वाटु लागलयं.त्यामुळे मि सूट्टीचा अर्ज टाकला.सरकार कुणाचेही बसो पण ते लवकर बसावे.बळीराजा संकटात आहे,त्याला त्वरित मदतीचा हात द्यावा अशी प्रतिक्रिया जहीर सय्यद यांनी व्यक्त केली. जहीर सय्यद यांनी लिहीलेला सूट्टीचा अर्ज सोशल मिडीयावर व्हायरल झाला होता.

जहीर सय्यद हे पेशाने शिक्षक आहेत. ते चंद्रपूर जिल्ह्यातील गडचांदूर येथिल सावित्रीबाई फुले कनिष्ठ महाविद्यालयात शिकवतात. त्यांना राज्यात आलेल्या राजकीय भूकंपाचा धक्का बसला आहे. या धक्क्यातून सावरण्यासाठी सय्यद यांना सुट्टी हवी आहे. सय्यद यांनी यासाठी थेट प्राचार्यांना अर्ज केला असून मला एका दिवसाची सुट्टी हवी असल्याची मागणी केली आहे. सय्यद यांच्या सूट्टीचा अर्ज सोशल मिडीयावर व्हायरल झाला होता. दिवसभर या अर्जावर सोशल मिडीयावर चर्चा सूरु होती.दरम्यान जहीर सय्यद यांनी अर्जा मागिल कारणाचा आज उलगडा केला.Body:विडीओ प्रतिक्रिया
जहीर सय्यद, शिक्षक Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.