ETV Bharat / bharat

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલનો આજે 52મો જન્મદિવસ, PM મોદીએ પાઠવી શુભેચ્છા

author img

By

Published : Aug 16, 2020, 10:43 AM IST

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલનો આજે 52મો જન્મદિવસ છે. રાજ્યોના રાજનેતાઓએ મુખ્યપ્રધાનને સોશિયલ મીડિયા દ્વારા શુભકામના પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અરવિંદ કેજરીવાલને શુભકામના પાઠવી હતી. તેમણે કહ્યું કે, તેમના લાંબા સ્વસ્થ જીવનની પ્રાર્થના કરુ છું.

Arvind Kejriwal
મુખ્યપ્રધાન

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલનો આજે 52મો જન્મદિવસ છે. રાજ્યોના રાજનેતાઓએ મુખ્યપ્રધાનને સોશિયલ મીડિયા દ્વારા શુભકામના પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અરવિંદ કેજરીવાલને શુભકામના પાઠવી હતી. તેમણે કહ્યું કે, તેમના લાંબા સ્વસ્થ જીવનની પ્રાર્થના કરુ છું.

  • Birthday wishes to Delhi CM Shri @ArvindKejriwal Ji. Praying for his long and healthy life.

    — Narendra Modi (@narendramodi) August 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અરવિંદ કેજરીવાલે વડાપ્રધાનના ટ્વીટને રીટ્વિટ કરતા કહ્યું કે, શુભકામના માટે ખુબ ખુબ આભાર PM સર, તેમજ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ પણ કેજરીવાલને જન્મદિવસની શુભકામના પાઠવી છે.

અરવિંદ કેજરીવાલનો જન્મ 16 ઓગસ્ટ, 1968માં હરિયાણાના હિસારમાં થયો હતો. તેમના પિતાનું નામ ગોવિંદરામ કેજરીવાલ અને માતાનું નામ ગીતાદેવી છે. અરવિંદ કેજરીવાલની પત્નીનું નામ સુનીતા કેજરીવાલ છે. કેજરીવાલે પોતાના જન્મદિવસ સાદાઈથી ઉજવવાનો નિર્ણણ લીધો છે.

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલનો આજે 52મો જન્મદિવસ છે. રાજ્યોના રાજનેતાઓએ મુખ્યપ્રધાનને સોશિયલ મીડિયા દ્વારા શુભકામના પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અરવિંદ કેજરીવાલને શુભકામના પાઠવી હતી. તેમણે કહ્યું કે, તેમના લાંબા સ્વસ્થ જીવનની પ્રાર્થના કરુ છું.

  • Birthday wishes to Delhi CM Shri @ArvindKejriwal Ji. Praying for his long and healthy life.

    — Narendra Modi (@narendramodi) August 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અરવિંદ કેજરીવાલે વડાપ્રધાનના ટ્વીટને રીટ્વિટ કરતા કહ્યું કે, શુભકામના માટે ખુબ ખુબ આભાર PM સર, તેમજ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ પણ કેજરીવાલને જન્મદિવસની શુભકામના પાઠવી છે.

અરવિંદ કેજરીવાલનો જન્મ 16 ઓગસ્ટ, 1968માં હરિયાણાના હિસારમાં થયો હતો. તેમના પિતાનું નામ ગોવિંદરામ કેજરીવાલ અને માતાનું નામ ગીતાદેવી છે. અરવિંદ કેજરીવાલની પત્નીનું નામ સુનીતા કેજરીવાલ છે. કેજરીવાલે પોતાના જન્મદિવસ સાદાઈથી ઉજવવાનો નિર્ણણ લીધો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.