ETV Bharat / bharat

PM મોદી કાશી વિશ્વનાથ મંદિરમાં...

લખનઉ: વડાપ્રધાન મોદી ઐતિહાસિક જીત બાદ રવિવારે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. માતા હિરા બાના આર્શિવાદ પણ લીધા હતા. ત્યારે સોમવારે PM મોદી વારાણસી પહોંચી ગયા છે. આ તકે યોગી આદિત્યનાથ અને અમીત શાહે PM મોદીનું સ્વાગત કર્યું હતું.

author img

By

Published : May 27, 2019, 7:21 AM IST

Updated : May 27, 2019, 11:00 AM IST

ANI

લોકસભા ચૂંટણીના પરિણામ બાદ સમગ્ર દેશમાં મોદી લહેર છવાઇ છે. ત્યારે સોમવારના રોજ વડાપ્રધાન મોદી વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરે પૂજા-અર્ચના કરશે.

ઐતિહાસિક જીત બાદ PM મોદી પ્રથમ વાર કાશી જશે. PM મોદી લગભગ 10 વાગ્યે કાશી વિશ્વનાથના દર્શન કરશે. જે બાદ મોદી દીનદયાલ હસ્તકલા સંકુલમાં કાર્યકર્તાઓનું સમ્મેલન કરશે. આ સમ્મેલન 11 થી 12 સુધી થશે. વડાપ્રધાન મોદી 12.30 કલાકે વારાણસીથી દિલ્હી માટે રવાના થશે.

લોકસભા ચૂંટણીના પરિણામ બાદ સમગ્ર દેશમાં મોદી લહેર છવાઇ છે. ત્યારે સોમવારના રોજ વડાપ્રધાન મોદી વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરે પૂજા-અર્ચના કરશે.

ઐતિહાસિક જીત બાદ PM મોદી પ્રથમ વાર કાશી જશે. PM મોદી લગભગ 10 વાગ્યે કાશી વિશ્વનાથના દર્શન કરશે. જે બાદ મોદી દીનદયાલ હસ્તકલા સંકુલમાં કાર્યકર્તાઓનું સમ્મેલન કરશે. આ સમ્મેલન 11 થી 12 સુધી થશે. વડાપ્રધાન મોદી 12.30 કલાકે વારાણસીથી દિલ્હી માટે રવાના થશે.

Intro:Body:

PM મોદી આજે વારાણસીના પ્રવાસે, ‘કાશી’માં નમાવશે શીશ...





લખનઉ: વડાપ્રધાન મોદી ઐતિહાસિક જીત બાદ રવિવારે ગુજરાતના પ્રવાસે  આવ્યા હતા. માતા હિરા બાના આર્શિવાદ પણ લીધા હતા. સોમવારે PM મોદી વહેલી સવારે વારાણસી જશે.



લોકસભા ચૂંટણીના પરિણામ બાદ સમગ્ર દેશમાં મોદી લહેર છવાઇ છે. ત્યારે સોમવારના રોજ વડાપ્રધાન મોદી વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરે પૂજા-અર્ચના કરશે. 


Conclusion:
Last Updated : May 27, 2019, 11:00 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.