ETV Bharat / bharat

PM મોદી આજથી શરુ કરશે,"મે ભી ચૌકીદાર" અભિયાન - lok sbha election

નવી દિલ્હી: "મે ભી ચૌકીદાર" અભિયાનના હેઠળ આજે સાંજે 5 વાગ્યે PM મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા દેશવાસીઓ સાથે સંવાદ કરશે. સમગ્ર દેશમાં 500 સ્થાનો પર આ કાર્યક્રમ આયોજીત કરવામાં આવશે. મુખ્ય કાર્યક્રમ નવી દિલ્હી સંસદીય ક્ષેત્રમાં તાલકટોર સ્ટેડિયમમાં યોજાશે. જ્યાંથી PM મોદી દેશવાસીઓને સાથે સંવાદ કરશે.

ફોઈલ ફોટો
author img

By

Published : Mar 31, 2019, 8:39 AM IST

Updated : Mar 31, 2019, 10:31 AM IST

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ આગરાથી આ કાર્યક્રમમાં જોડાશે,જયાં જયાપ્રદા પણ ભાજપના ચોકીદાર કાર્યક્રમમાં સામેલ થશે. આPM મોદીનોહજી સુધીનો સૌથી મોટો ટાઉનહોલ કાર્યક્રમ કરશે. જયાં આજથીPM મોદી "મે ભી ચૌકીદાર" અભિયાન શરુ કરશે.

કેન્દ્રીય રાજ્ય પ્રધાન વિજય ગોયલે કહ્યું કેસ, "મોદી સરકાર દેશના યુવાઓની અપેક્ષાઓ પૂરી કરવા માટે પ્રતિબદ્વ છે. યુવાઓ માટે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે કારણ કે,મોદી યુવાઓમાં લોકપ્રિય છે."વધુમાં તેમણે યુવાનોને ચૂંટણી અંગે જાગૃતિફેલાવવા અને મતદાન કરવા જણાવ્યુ હતુ.

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ આગરાથી આ કાર્યક્રમમાં જોડાશે,જયાં જયાપ્રદા પણ ભાજપના ચોકીદાર કાર્યક્રમમાં સામેલ થશે. આPM મોદીનોહજી સુધીનો સૌથી મોટો ટાઉનહોલ કાર્યક્રમ કરશે. જયાં આજથીPM મોદી "મે ભી ચૌકીદાર" અભિયાન શરુ કરશે.

કેન્દ્રીય રાજ્ય પ્રધાન વિજય ગોયલે કહ્યું કેસ, "મોદી સરકાર દેશના યુવાઓની અપેક્ષાઓ પૂરી કરવા માટે પ્રતિબદ્વ છે. યુવાઓ માટે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે કારણ કે,મોદી યુવાઓમાં લોકપ્રિય છે."વધુમાં તેમણે યુવાનોને ચૂંટણી અંગે જાગૃતિફેલાવવા અને મતદાન કરવા જણાવ્યુ હતુ.

Intro:Body:

pm modi addresses main bhi chowkidar program Today 



PM Modi, main bhi chowkidar, india, bjp, lok sbha election, yogi adityanath



PM મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ કરી દેશવાસીઓ સાથે સંવાદ કરશે 





નવી દિલ્હી: મે ભી ચૌકીદાર અભિયાનના હેઠળ 31 માર્ચે સાંજે 5 કલાકે PM મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશવાસીઓની સાથે સંવાદ કરશે. સમગ્ર દેશમાં 500 સ્થાનો પર આ કાર્યક્રમ આયોજીત કરવામાં આવશે. મુખ્ય કાર્યક્રમ નવી દિલ્હી સંસદીય ક્ષેત્રમાં તાલકટોર સ્ટેડિયમમાં યોજાશે. જ્યાં PM મોદી દેશવાસીઓને સાથે સંવાદ કરશે. 



ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ આર.બી.એસ કોલેજ ખનદારી આગરાથી આ કાર્યક્રમમાં જોડાશે. જયા પ્રદા ભાજપના ચોકીદાર કાર્યક્રમમાં સામેલ થશે. PM મોદી હજી સુધીનો સૌથી મોટો ટાઉનહોલ કાર્યક્રમ કરશે. સાથે મે ભી ચોકીદાર અભિયાનની શરૂઆત કરશે. 



કેન્દ્રીય રાજ્ય પ્રધાન વિજય ગોયલે કહ્યું કે મોદી સરકાર દેશના યુવાઓની અપેક્ષાઓ પૂરી કરવા માટે પ્રતિબદ્વ છે. યુવાઓ માટે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે મોદી યુવાઓમાં લોકપ્રિય છે. 



વિજય ગોયલે કહ્યું કે યુવાનોની ભાગીદારી મહત્વપૂર્ણ છે. લાખોની સંખ્યામાં યુવાનો પ્રથમ વાર મતદાન કરશે. તેમણે યુવાનોને મતદાન યાદીમાં નોંધણી કરવા માટે અપીલ કરી છે. 





 


Conclusion:
Last Updated : Mar 31, 2019, 10:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.