ETV Bharat / bharat

નાગરિકતા સંશોધન બિલ 2019 વિરૂદ્ધ SC માં અરજી દાખલ

author img

By

Published : Dec 13, 2019, 5:34 PM IST

નવી દિલ્હી : નાગરિકતા સંશોધન બિલ 2019 પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મ્હોર લગાવી દીધી છે. જે બાદ નાગરિકતા કાયદો, 1955માં બદલાવ કરવામાં આવશે. મૂળ કાયદો 1955માં બનાવામાં આવ્યો હતો. જેમાં 2019માં સંશોધન બિલમાં બદલાવ કરવામાં આવશે. ત્યારે CAB પર SCમાં અરજી દાખલ કરવામાં આવી છે.

petitions against cab insupreme court
નાગરિકતા સંશોધન બિલ 2019

આ કાયદાને સંદર્ભે પૂર્વોત્તરમાં લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટમાં પણ આના વિરૂદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે. આ અંગે વકીલ એમ.એલ.શર્માએ જણાકારી આપતા કહ્યું કે, CAB બંધારણના વિરૂદ્ધ છે અને આ અરજીનો આધાર છે. પીસ પાર્ટીના વકીલ પંખુડી શ્રીવાસ્તવે કહ્યું કે,આ કાયદો અનુચ્છેદ 14ના વિરૂદ્ધ છે અને બંધારણના મૂળ આધાર, ધર્મ નિરપેક્ષતાનો ઉલ્લંધન કરે છે.

પીસ પાર્ટીના મોહમ્મદ આયૂબે આ બાબત પર કહ્યું કે, કાયદો બંધારણ દ્વારા આપવામાં આવેલા અધિકારોના વિરૂદ્ધ છે અને આ કાયદો દેશ અને સમાજમાં અલગ કરે છે. જોકે, ફક્ત લધુમતીઓને આ કાયદાથી બહાર રાખવામાં આવ્યું છે. તેથી જ કાયદા વિરૂદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે.

આ કાયદાને સંદર્ભે પૂર્વોત્તરમાં લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટમાં પણ આના વિરૂદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે. આ અંગે વકીલ એમ.એલ.શર્માએ જણાકારી આપતા કહ્યું કે, CAB બંધારણના વિરૂદ્ધ છે અને આ અરજીનો આધાર છે. પીસ પાર્ટીના વકીલ પંખુડી શ્રીવાસ્તવે કહ્યું કે,આ કાયદો અનુચ્છેદ 14ના વિરૂદ્ધ છે અને બંધારણના મૂળ આધાર, ધર્મ નિરપેક્ષતાનો ઉલ્લંધન કરે છે.

પીસ પાર્ટીના મોહમ્મદ આયૂબે આ બાબત પર કહ્યું કે, કાયદો બંધારણ દ્વારા આપવામાં આવેલા અધિકારોના વિરૂદ્ધ છે અને આ કાયદો દેશ અને સમાજમાં અલગ કરે છે. જોકે, ફક્ત લધુમતીઓને આ કાયદાથી બહાર રાખવામાં આવ્યું છે. તેથી જ કાયદા વિરૂદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે.

Intro:Body:



નવી દિલ્હી : નાગરિકતા સંશોધન બિલ 2019 પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મુહર લગાવી દીધી છે.જે બાદ નાગરિકતા કાયદો,1955માં બદલાવ કરવામાં આવશે.મૂળ કાયદો 1955 માં બનાવામાં આવ્યો હતો.જેમાં 2019માં સંશોધન બિલમાં બદલાવ કરવામાં આવશે.ત્યારે CAB પર  SC માં અરજી દાખલ કરવામાં આવી છે.



આ કાયદાને લઇ પૂર્વોત્તરમાં લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.સુપ્રીમ કોર્ટમાં પણ આના વિરૂદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે.આ અંગે વકીલ એમ.એલ.શર્માએ જણાકારી આપતા કહ્યું કે,CAB બંધારણના વિરૂદ્ધ છે અને આ અરજીનો આધાર છે.પીસ પાર્ટીના વકીલ પંખુડી શ્રીવાસ્તવે કહ્યું કે,આ કાયદો અનુચ્છેદ 14ના વિરૂદ્ધ છે અને બંધારણના મૂળ આધાર, ધર્મ નિરપેક્ષતાનો ઉલ્લંધન કરે છે.



પીસ પાર્ટીના મોહમ્મદ આયૂબે આ બાબત પર કહ્યું કે,કાયદો બંધારણ દ્વારા આપવામાં આવેલા અધિકારોના વિરૂદ્ધ છે અને આ કાયદો દેશ અને સમાજમાં અલગ કરે છે.જોકે ફક્ત લધુમતીઓને આ કાયદાથી બહાર રાખવામાં આવ્યું છે.તેથી જ કાયદા વિરૂદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે.




Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.