ETV Bharat / bharat

માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી આજે મણિપુર માટે 13 હાઇવે પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ

author img

By

Published : Aug 17, 2020, 8:55 AM IST

માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયની માહિતી અનુસાર, માર્ગ પરિવહનના કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી આજે મણિપુર માટે 3,000 કરોડ રૂપિયાના હાઇવે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે.

ગડકરી
ગડકરી

નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી આજે મણિપુર માટે 3000 કરોડ રૂપિયાના હાઇવે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે આ માહિતી આપી હતી. આ પ્રોગ્રામ અંતર્ગત 316 કિલોમીટર હાઇવે પ્રોજેક્ટ્સનો ઓનલાઈન શિલાન્યાસ કરવામાં આવશે.

  • नए रास्तों पर बढ़ेगा नए भारत का मणिपुर

    केंद्रीय मंत्री श्री @nitin_gadkari जी और मणिपुर के मुख्यमंत्री श्री @NBirenSingh जी 17 अगस्त 2020, सोमवार, सुबह 11.30 बजे मणिपुर के राष्ट्रीय महामार्ग परियोजनाओं का शिलान्यास और रोड सेफ्टी परियोजना का लोकार्पण करेंगे। #PragatiKaHighway pic.twitter.com/AKdyV9D3GU

    — Office Of Nitin Gadkari (@OfficeOfNG) August 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મંત્રાલયના નિવેદન મુજબ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી ગડકરી આજે મણિપુરમાં 13 હાઇવે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. તેઓ માર્ગ સલામતી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે. મણિપુરના મુખ્ય પ્રધાન એન. બિરેનસિંહ આ વર્ચુઅલ પ્રોગ્રામના અધ્યક્ષ સ્થાને રહેશે. આ દરમિયાન માર્ગ પરિવહન અને હાઇવે રાજ્યપ્રધાન વી.કે.સિંહની સાથે સાંસદ અને ધારાસભ્યો, કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહેશે.

નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી આજે મણિપુર માટે 3000 કરોડ રૂપિયાના હાઇવે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે આ માહિતી આપી હતી. આ પ્રોગ્રામ અંતર્ગત 316 કિલોમીટર હાઇવે પ્રોજેક્ટ્સનો ઓનલાઈન શિલાન્યાસ કરવામાં આવશે.

  • नए रास्तों पर बढ़ेगा नए भारत का मणिपुर

    केंद्रीय मंत्री श्री @nitin_gadkari जी और मणिपुर के मुख्यमंत्री श्री @NBirenSingh जी 17 अगस्त 2020, सोमवार, सुबह 11.30 बजे मणिपुर के राष्ट्रीय महामार्ग परियोजनाओं का शिलान्यास और रोड सेफ्टी परियोजना का लोकार्पण करेंगे। #PragatiKaHighway pic.twitter.com/AKdyV9D3GU

    — Office Of Nitin Gadkari (@OfficeOfNG) August 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મંત્રાલયના નિવેદન મુજબ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી ગડકરી આજે મણિપુરમાં 13 હાઇવે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. તેઓ માર્ગ સલામતી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે. મણિપુરના મુખ્ય પ્રધાન એન. બિરેનસિંહ આ વર્ચુઅલ પ્રોગ્રામના અધ્યક્ષ સ્થાને રહેશે. આ દરમિયાન માર્ગ પરિવહન અને હાઇવે રાજ્યપ્રધાન વી.કે.સિંહની સાથે સાંસદ અને ધારાસભ્યો, કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.